1. Home
  2. Tag "amdavad"

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 25 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આરંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં 24 કલાકમાં 221 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેરમાં સૌથી વધારે 10 ઈંજ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. એટલું જ નહીં જળાશયોમાં પણ નવા પાણીની સતત આવક થઈ રહી છે. […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં

શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ બાદ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેર અને […]

અમદાવાદીઓએ એક મહિનામાં 2.94 લાખ કિગ્રાથી વધારે રસાયણમુક્ત કેસર કેરીનો સ્વાદ માણ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ગીરની કેસર કેરીની સિઝન પુરી થઈ છે. દરમિયાન અમદાવાદના શહેરીજનોએ એક મહિનાના સમયગાળામાં 2.94 લાખ કિગ્રાથી વધારે કેસર કેરીનો સ્વાદ માણ્યો હતો. ગયા વર્ષે શહેરમાં કેસર કેરી મહોત્સવ દરમિયાન 92 હજાર કિગ્રાનું વેચાણ થયું હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે વેચાણ થયું છે. શહેરી નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ […]

અમદાવાદ-ગાંધીનગર ધીમીધારે વરસાદ, માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં

સવારથી જ આકાશમાં છવાયાં હતા વાદળ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે, તેમજ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. તેમજ ધીમી-ધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત […]

જગન્નાથજી રથયાત્રાઃ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, લાખો ભક્તોએ લીધો પ્રસાદ

અમદાવાદઃ શહેરમાં આજે પરંપરાગત રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. દરમિયાન બપોરના સમયે ભગવાન મામાના ઘર સરસપુર પહોંચ્યાં હતા. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. જય જગન્નાથના નાદ સાથે સમગ્ર સરસપુર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સરસપુરમાં ભગવાન, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજીનું મામેરુ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં સરસપુરની વિવિધ […]

રથયાત્રાઃ શણગારેલા ટ્રકો અને અખાડીયનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં, ભજન મંડળીઓએ ધાર્મિક માહોલ ઉભો કર્યો

અમદાવાદઃ શહેરમાં આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શણગારવામાં આવેલી 100 જેટલી ટ્રકો અને વિવિધ કરતબો બતાવતા અકાડીયનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ ઉપરાંત ભજન મંડળીઓએ પણ ભજનની રમઝટ બોલાવીને વાતાવરણને વધારે ધાર્મિક બનાવ્યું હતું. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નજર ચર્ચાએ નીકળ્યાં હતા. રથયાત્રામાં સૌથી આગળ 18 ગજરાજ, શણગારેલા […]

ભારતીય સંસ્કૃતિ-પરંપરાઓને વિશ્વમાં પહોંચડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાજી મંદિરમાં રથયાત્રાના પાવન પર્વન પર્વ ઉપર મંગળા આરતીમાં જોડાયાં હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ શહેરને કરોડોના વિકારકાર્યોની ભેટ આપી હતી. ન્યૂ રાણીપ અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલુ ગાર્ડન ખુલ્લુ મુક્યું હતું. આ ઉપરાંત જગતપુર વિસ્તારમાં નવ નિર્મિત બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉદ્દઘાટન કર્યુ હતું. […]

દાણીલીમડા સ્થિત કોર્પોરેશન કચેરીએ ભગવાનના રથનું ભવ્ય સ્વાગત

  અમદાવાદઃ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોતાના પરંપરાગત રૂટ ઉપર આગળ વધતા વધતા કોર્પોરેશન કચેરી પહોંચી હતી. અહીં ભગવાન જગન્નાથજીના રથનું તથા મંહત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના પ્રથમ નાગરિકે એવા મેયર કિરીટ પરમાર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીની પુજા કરી હતી. તેમજ દિલીપદાસજીના આર્શિવચન મેળવ્યાં હતા. જમાલપુરથી નીકળેલી […]

જગન્નાથજી મંદિરમાં લાખો ભક્તોએ ખીચડાનો પ્રસાદ આરોગ્યો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જગન્નાથજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. ભક્તો માટે મંદિર સંકુલમાં લગભગ 5000 કિલો જેટલો ખીચડાનો પ્રસાદ તૈયાર કરાયો હતો અને લાખો ભક્તોએ ખીચડાનો પ્રસાદ આરોગ્યો હતો. ભગવાન જગન્નાથજીને ખીચડીનો પ્રસાદ ધરાવાયો હતો. જેના માટે આજે 5000 કિલો ખીચડીનો પ્રસાદ […]

આ વર્ષે અમદાવાદ શહેરમાં શા માટે ભગવાન જગન્નાથની રથયાત્રા છે ખાસ, જાણો શું છે નવું

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં ઘણું બધુ નવું 76 વર્ષ બાદ નવા રથમાં બિરાજ્યા ભગવાન ટેકનોલોજીની મદદથી સુરક્ષા પર સખ્ત નજર અમદાવાદઃ- ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ઘણી રીતે ખાસ છે,કારણ કે આ વર્ષે ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈને નગરચર્ચાએ નીકળવાના છે અહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા છે. જો આ આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code