1. Home
  2. Tag "amdavad"

બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજાનો આદેશ સાંભળ્યા બાદ પણ સફદર નાગોરીને કોઈ અફસોસ નથી !

ભોપાલઃ અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે સુનાવણીના અંતે 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો છે. જેમાં પ્રતિબંધિત સીમીના છ આતંકવાદીઓ ભોપાલની કેન્દ્રીય જેલમાં બંધ છે. જેમાં બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ મનાતા સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાંસીની સજાના આદેશ બાદ પણ નાગોરી નોર્મલ જોવા મળ્યો હતો. તેમજ તેણે […]

અમદાવાદમાં એકે-47 રાઈફલના પાર્ટસ બનાવનાર વિદેશી નાગરિક ઝબ્બે

અમદાવાદઃ મારક હથિયારોના પાર્ટસ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને ક્રાઈમબ્રાન્ચે વિદેશી નાગરિકને ઝડપી લીધો છે. આ વિદેશી નાગરિક સાથે એક સ્થાનિક યુવાનની પણ અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યમનનો અબ્દુલ અઝીઝ નવેમ્બર 2021માં મેડિકલ વિઝા ઉપર પિતાની સારવાર કરાવવા ભારત આવ્યો હતો. તેના પિતા સારવાર બાદ ડિસેમ્બરમાં પરત જતા રહ્યાં હતા. જ્યારે અબ્દુલ અમદાવાદ […]

અમદાવાદમાં વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 49 આરોપીઓને કોર્ટે કસુરવાર ઠરાવ્યાં

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં વર્ષ 2008માં સર્જાયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં આજે અદાલતે ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે સુનાવણીના અંતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. જ્યારે 28 જેટલા આરોપીઓને નિર્દોશ છોડી મુકવા નિર્દેશ કર્યો હતો. કોર્ટ આવતીકાલે આરોપીઓને સજાનો આદેશ કરે તેવી શકયતા છે. અમદાવાદમાં વર્ષ 2008માં સિરીયલ બ્લાસ્ટ થયાં હતા. જ્યારે બીજા દિવસે સુરતના વિવિધ […]

IPLની અમદાવાદની ટીમનું નામ જાહેર થયું, હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપાઈ

અમદાવાદઃ આઈપીએલની અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈન્ટસ’ના નામથી ઓળખવામાં આવશે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર ઉપર આ માહિતી આપી હતી. હાર્દિક પંડ્યા આ ટીમની કેપ્ટનશીપ કરશે. આ ઉપરાંત ટીમમાં અફઘાનીસ્તાનના સ્પિનર રાશિદ ખાન અને ભારતીય ઓપનર શુભમન ગીલને પણ સામેલ કર્યાં છે. આઈપીએલની આગમી સિઝનમાં દસ ટીમ […]

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે મેચ

અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિયની ટીમ હાલ ભારતમાં પ્રવાસે છે. ભારતના પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચે 3 વન ડે મેચ રમાશે. આવતીકાલે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન શનિવારે બંને ટીમના ખેલાડીઓએ સ્ટેડિયમમાં પ્રેકટીસ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં પ્રથમ વન-ડે […]

અમદાવાદઃ કોર્પોરેશન ભિક્ષા નહીં શિક્ષા અભિયાન શરૂ કરશે

ભિક્ષાવૃત્તિ કરનારા બાળકોને શિક્ષણ અપાશે બાળકોને ભણવા માટે નજીકની ખુલ્લી જગ્યાએ બસમાં લઈ જવાશે અભ્યાસ પૂર્ણ થયા બાદ બસમાં જ પરત પણ મુકવા જવાશે અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર ભિક્ષાવૃતિ કરનારા બાળકોને શોધીને તેમને શિક્ષણ આપવામાં આવશે. આ અંગે મનપા દ્વારા ભિક્ષા નહી શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, […]

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રૂ. 253 કરોડના વિકાસ કામો થશે

મુખ્યમંત્રીએ કરોડોની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી અમદાવાદમાં વિવિધ કામગીરી માટે રૂ. 110 કરોળ ફાળવવાની મંજૂરી અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને રૂ. 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.  અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ […]

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો અનોખો રેકોર્ડ બનશે

અમદાવાદઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી દિવસોમાં વન-ડે, ટેસ્ટ અને ટી-20 સિરીઝ રમાશે. પ્રથમ વન-ડે 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારત એક અનોખો રેકોર્ડ બનાવશે. ભારત અમદાવાદના સ્ટેડિયમમાં 1000મી વન-ડે મેચ રમશે. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારતનાં પ્રવાસે છે જેમાં તેઓ 3-3 મેચની વન ડે અને ટી20 […]

અમદાવાદઃ મનપા સંચાલિત પ્રસૂતિગૃહ હોસ્પિટલની બિલ્ડિંગનું નવનિર્માણ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં શહેરીજનોને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે એએમસી દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે. દરમિયાન શહેરીજનોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વીએસની જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિગૃહ હોસ્પિટલની બિલ્ડિંગનું નવનિર્માણ કરવામાં આવશે. એટલું જ નહીં તબીબી સુવિધા વધારવા અત્યાધુનિક સાધનો વસાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી […]

ધંધુકામાં સરાજાહેર ગોળીબારમાં યુવાનની હત્યા, પંથકમાં તંગદીલી ભર્યો માહોલ

વિધર્મીઓએ હત્યા કર્યાના આક્ષેપ હત્યાના વિરોધમાં સજજડ બંધ પડાયો સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થાનિક પોલીસ મથકના પીઆઈની બદલી અમદાવાદઃ જિલ્લાના ધંધુકામાં યુવાનની ગોળીમારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. યુવાનની હત્યા વિધર્મીઓએ કરી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બીજી તરફ હત્યાના ઘેરા પડઘા પડ્યાં હતા અને હિન્દુ સંગઠનો દ્વારા બંધ પાડીને ન્યાયની માંગણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code