1. Home
  2. Tag "amit shah"

ભારતમાં આજે નક્સલવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યું છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં એન્કાઉન્ટર દરમ્યાન 14 નક્સલીઓ માર્યા ગયા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા દળોના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ નક્સલવાદ માટે બીજો મોટો ફટકો છે. આપણા સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત બનાવવા તરફ મોટી સફળતા મેળવી છે. ગૃહમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું, “નક્સલવાદને બીજો મોટો ફટકો”. આપણા સુરક્ષા દળોએ ઓડિશા-છત્તીસગઢ સરહદ […]

અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

નવી દિલ્હી:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર નવીન ઝાએ 2019 માં રાહુલ ગાંધી વિરુદ્ધ શાહ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો હતો. કેસની […]

રાષ્ટ્રીય સુરક્ષાના કેસમાં વોન્ટેડ ગુનેગારો સામે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએઃ અમિત શાહ

ભોપાલઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષાના કેસોમાં ભાગેડુઓ સામે ગેરહાજરીમાં કેસ ચલાવવાની હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોમાં લાંબા સમયથી દેશમાંથી ફરાર રહેલા ભાગેડુઓ પર ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએ. મધ્યપ્રદેશ દ્વારા 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અમિત શાહે આ વાત કહી હતી. અમિત શાહે મધ્યપ્રદેશ […]

અમિત શાહે માણસામાં અંદાજે રૂ. 241 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ […]

અમિત શાહે મેમનગરમાં શાંતિનિકેતન ફ્લેટ્સના ધાબા પર લોકો સાથે પતંગોત્સવને માણ્યો

• ઘાટલોડિયામાં પોલીસ આવાસ યોજનાનું અમિત શાહના હસ્તે ખાતમૂહુર્ત • શહેર પોલીસ કમિશનરે જાહેર કર્યો નો ડ્રોન ફ્લાય ઝોન • રાણિપ અને ઘાટલોડિયામાં પણ અમિત શાહ પતંગોત્સવને માણશે અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેમેન્ટમાં પહોંચ્યા હતા. […]

મોડસ ઓપરેન્ડી બ્યુરોમાં નિષ્ણાતોએ ગુનાઓની મોડસ ઓપરેન્ડીનું વિશ્લેષણ કરવું જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરએન્ડડી)માં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર જનરલ બીપીઆર એન્ડ ડી, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ બીપીઆરએન્ડડીના છ વિભાગો તેમજ આઉટલાઈંગ યુનિટ્સ (કેપ્ટ ભોપાલ અને […]

ભારતપોલ પોર્ટલ આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવા માટે ખૂબ જ અસરકારક: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા વિકસિત ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે CBI અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ પણ અર્પણ કર્યા હતા. ‘ભારતપોલ’ પોર્ટલના લોન્ચિંગ સમયે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “આજે અમે ‘ભારતપોલ’ના લોન્ચિંગ માટે અહીં એકઠા થયા છીએ. આ […]

આંદામાન-નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપના તમામ ઘરોમાં 100 ટકા સોલાર એનર્જી પેનલ લગાવવી જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ટાપુ વિકાસ એજન્સી (આઇડીએ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહનાં લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) ડી કે જોશી, લક્ષદ્વીપનાં વહીવટકર્તા પ્રફુલ પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને વિવિધ કેન્દ્રીય મંત્રાલયોનાં સચિવો તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં […]

ભારત સ્પેસ ડોકીંગમાં માસ્ટરી મેળવનાર ચોથો દેશ બનવા તરફ આગળ વધ્યું: અમિત શાહ

નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆત પહેલા ઈસરોએ દેશવાસીઓને ખુશખબર આપી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ Spadex મિશનને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈસરોની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. એક એક્સ-પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ લખ્યું છે કે ભારત સ્પેસ ડોકિંગમાં નિપુણતા મેળવનાર ચોથો […]

સૈનિકોના સારા સ્વાસ્થ્ય માટે વધુને વધુ ‘શ્રી અન્ન’ (બાજરી) અને આયુર્વેદનો ઉપયોગ કરવો જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રીએ દળના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને સીઆરપીએફની કામગીરી અને વહીવટી કાર્યક્ષમતાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ સહિત ગૃહ મંત્રાલય (એમએચએ)ના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code