1. Home
  2. Tag "amit shah"

શ્રમદાન અભિયાન:અમિત શાહે અમદાવાદમાં અને જે.પી.નડ્ડાએ દિલ્હીમાં ઝાડુ લગાવ્યું

દિલ્હી: રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પ્રતિસાદ આપતા રાજકારણીઓથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ ક્ષેત્રના લોકોએ રવિવારે એક કલાકના શ્રમદાનમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ અભિયાન હેઠળ દેશભરમાં 9.20 લાખથી વધુ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓલ ઈન્ડિયા રેડિયોના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેમણે સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓગણજ ગામ ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમહુર્ત કર્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય […]

ભારતે આઝાદીના 75 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ 75 વર્ષમાં દેશે અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. 75 વર્ષની આ યાત્રામાં દેશની લોકશાહી વધુ મજબૂત થઈ છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે દેશમાં એક પક્ષની સરકાર જાય છે તો બીજી પાર્ટીની પણ સરકાર આવે છે. ગૃહ પ્રધાન શાહ ‘પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના 118માં વાર્ષિક […]

ભારતની જેલોમાં ગાંજો અને સેલફોનની સૌથી વધારે તસ્કરી, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં ખુલાસો થયો છે કે, ભારતની જેલોમાં મોટાભાગે ગાંજો અને સેલફોનની દાણચોરી થાય છે. સંસદીય સ્થાયી સમિતિના 245મા રિપોર્ટમાં જેલની સ્થિતિ, સુધારા અને માળખાગત સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી છે. સંસદીય સમિતિએ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે ચર્ચા કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તાજેતરમાં, […]

અમિત શાહ અમૃતસરમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ મંગળવાર, 26મી સપ્ટેમ્બર 2023ના રોજ પંજાબના અમૃતસરમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે. ઉત્તરીય ઝોનલ કાઉન્સિલમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ચંદીગઢનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન ઈન્ટર સ્ટેટ કાઉન્સિલ સચિવાલય, ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ, પંજાબ સરકારના […]

ગૃહમંત્રી શાહ પીએમ મોદીના બર્થ ડે પર તેલંગાણા ‘મુક્તિ દિવસ’ની ઉજવણી પર હૈદરાબાદ જશે

દિલ્હીઃ- ગૃહમંત્રી અમિત શાહ પીએમ  મોદીના જન્મદિવસ પર તેલંગણાની  મુલાકાતે હશે આ દિલસે અહી રાજ્યમાં ખથઆસ દિવસની ઉજવણી કરાતી હોય છે.માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 સપ્ટેમ્બરે તેલંગણાના હૈદરાબાદની મુલાકાતે જશે. અહીં તે તેલંગાણા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.   આસહીત ગૃહમંત્રી શાહ ગ્રાઉન્ડ ઇવેન્ટ દરમિયાન, નિઝામની સેના અને રઝાકારો સામે લડનારા બહાદુર સૈનિકોને […]

આજરોજ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ નિમિત્તે ગૃહમંત્રી શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

દિલ્હીઃ- આજરોજ   શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ છે આ દિવસ નિમિત્તે ગૃહમંત્રી શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વના અવસર પર તેમની શુભેચ્છાઓ વિસ્તરતા કહ્યું, “આ ઉપદેશો હંમેશા અમને પ્રોત્સાહિત કરશે અને શાંતિ અને સંવાદિતાના મૂળભૂત સિદ્ધાંતો વધુ સારા સમાજ તરફ માર્ગદર્શન આપશે. વઘુમાં […]

‘હિન્દી ભાષા એ એકતાની ભાવના સ્થાપિત કરી છે’, હિન્દી દિવસ પર ગૃહમંત્રી શાહે વીડિયો સંદેશ શેર કર્યો

દિલ્હીઃ- આજે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ મનાવવામાં આવે છે ત્યારે દેશના ગૃહમંત્રી અનમિત શાહે હિન્દી દિવસનું મહત્વ સમજાવતા એક વીડિયો સંદેશ શેર કર્યો છે અને હિન્દી દિવસની મહત્વતા સમજાવી છે.અમિત શાહે કહ્યું કે હિન્દી લોકશાહી ભાષા રહી છે. હિન્દીએ એકતાની લાગણી પ્રસ્થાપિત કરી છે. हिंदी दिवस के अवसर पर मेरा संदेश… https://t.co/SVhPFu0Kra — Amit […]

G20 સમિટની ઐતિહાસિક સફળતાથી ગૃહમંત્રી શાહ થયા ખુશ ,રાજનાથ સિંહ. જેપી નડ્ડા સહીત અનેક નેતાઓએ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન

દિલ્હીઃ  ભારતે જી 20 સમિટનું ઓયજન કર્યું જી 2દની અધ્યક્ષતા કરી જેની વિશ્વભરમાં પ્રસંશાો થઈ રહી છે વિશ્વના નેતાઓએ ભારકની મહેમાનીને વખાણી છે તો કેટલાક નેતાઓએ પીએમ મોદીના આ કાર્યને સફળ  ગણાવ્યું છે ત્યારે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે જી 20 સફળ રહેતા પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત […]

15 ઑગસ્ટ, 2047 સુધીમાં ભારતને વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં મોખરે મૂકશેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘મેરી માટી-મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ કંઈક અંશે એક સાંજ જેવો છે, કારણ કે તે એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેમણે કહ્યું […]