1. Home
  2. Tag "amit shah"

સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે . X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મજબૂત પગલાં લેતા, મોદી સરકારે CISFની પ્રથમ મહિલા […]

આતંકવાદ સામે લડવા માટે ભારતે મજબુત ઈકોસિસ્ટમ બનાવી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ NIA દ્વારા આયોજિત બે દિવસીય ‘આતંક વિરોધી પરિષદ-2024’ના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આઝાદીને 75 વર્ષ વીતી ગયા છે. દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આજે હું તે બધાને તેમના સર્વોચ્ચ બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું અને […]

અમિત શાહે અમદાવામાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

ગાંધીનગરઃ અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાંથી રોજનો 5000 મેટ્રિક ટન જેટલો કચરો પીરાણા ખાતે ડમ્પ સાઈટ પર એકત્રિત થાય છે. જેની પ્રોસેસ કરી કચરાનો નિકાલ કરવામાં આવે છે. રોજના 1000 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવામાં આવશે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ […]

અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે સવારે બોટાદના સલંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવનનું ઉદ્ઘાટન કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવા ગેસ્ટ હાઉસમાં 1100 રૂમ છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પીરાણા વેસ્ટ સાઇટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ વેલ્થ […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ BJPના સ્ટાર પ્રચારક PM મોદી 8 અને નીતિન ગટકરી 40 જેટલી સભાઓ ગજવશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ રાજકીય પક્ષોનું ફોકસ ચૂંટણી પ્રચાર પર છે. શિવસેના શિંદે જૂથ સાથે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાની મજબૂત હાજરી સ્થાપિત કરવા પ્રચારનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભા […]

સરદાર પટેલનાં મહાન વિચારો દેશની યુવા પેઢી માટે ચોક્કસ માર્ગદર્શક બનશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આયોજિત ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે એટલે કે 31મી ઓકટોબરે ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટર, ડૉ. મનસુખ […]

અમિત શાહ સોમવારે NDMAના 20મા સ્થાપના દિવસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, અમિત શાહ સોમવાર, 28મી ઑક્ટોબર, 2024ના રોજ નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના 20મા સ્થાપના દિવસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (DRR) વ્યૂહરચના માટેના 10-પોઇન્ટ એજન્ડા અનુસાર, ભારત આપત્તિની અસરને ઘટાડવા માટે સમાવિષ્ટ અને સક્રિય પગલાં અમલમાં મૂકવા માટે […]

પશ્ચિમ બંગાળ: પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પર પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને મૈત્રી ગેટનું અમિત શાહ ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પેટ્રાપોલ ભૂમિ બંદરગાહ, દક્ષિણ એશિયાનું સૌથી મોટું ભૂમિ બંદરગાહ છે. તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર અને વાણિજ્ય માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. પેટ્રાપોલ (ભારત)-બેનાપોલ (બાંગ્લાદેશ), એ ભારત-બાંગ્લાદેશ માટે વેપાર અને પેસેન્જર ટ્રાફિક બંનેની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિ સરહદ ક્રોસિંગ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 70 […]

લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગની કલા એ કોઇપણ કાયદાને ઘડવા માટેનો સૌથી પ્રારંભિક અને મહત્વપૂર્ણ ભાગ: અમિત શાહc

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને “લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ”નો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ એક અગત્યની અને મહત્વપૂર્ણ […]

ગાંદરબલ આતંકવાદી હુમલાની ઘટનામાં ત્રાસવાદીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદી હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાખોરોએ રવિવારે રાત્રે એક લેબર કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code