1. Home
  2. Tag "amit shah"

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે, કાલે યોગદિનની ઊજવણીમાં ભાગ લેશે

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુરૂવારે સાંજે ગાંધીનગર સંસદીય મત વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. આવતી કાલે વિશ્વ યોગ દિનની ગુજરાતભરમાં ઊજવણી કરાશે. જેમાં અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા ગોટિલા ગાર્ડન ખાતે યોજાનારા યોગના કાર્યક્રમમાં અમિત શાહ ભાગ લેશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાથી 7.44 […]

ITBPનું માનવતા પ્રત્યેનું સમર્પણ પ્રશંસનીય છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી છે. X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે “અમારા બહાદુર હિમવીર પર ગર્વ છે. ITBP માઉન્ટેન રેસ્ક્યુ ટીમે તાજેતરમાં લાહૌલ અને સ્પીતિમાં ઊંચા પર્વતીય ખડકો પર એક […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

રિયાસી હુમલાના એક પણ આતંકવાદીને છોડવામાં નહી આવે: અમિત શાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ તિર્થયાત્રીઓને લઈને જતી બસ પર ગોળીબાર કરતા બસ ખીણમાં ખાબકી હતી અને આ ઘટનામાં 10 યાત્રિકોના મોત નિપજ્યા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે, તો બીજી બાજુ કેન્દ્રીયમંત્રી પદના શપથ લીધા બાદ તુરંત જ મંત્રી અમિત શાહે આ ઘટનાને વખોડી કાઢી […]

એનડીએની આવતીકાલે દિલ્હીમાં યોજાશે મીટીંગ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ પરિણામમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, ભાજપાની આગેવાની હેઠળની એનડીએ ફરીથી સત્તા બનાવી રહી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધન પણ 230 બેઠકો મેળવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરમિયાન આવતીકાલે એનડીએની બેઠક બોલવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી […]

ચૂંટણીના પરિણામોના વલણને પગલે ભાજપામાં મંથન શરૂ, નડ્ડાના ઘરે અમિત શાહ અને રાજનાથ સિંહ પહોંચ્યાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એનડીએ ફરી એકવાર સત્તામાં આવી રહી છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપામાં ધોવાણ થયું છે અને એકલા હાથ સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી ભાજપના નેતાઓએ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને સિનિયર નેતાઓની બેઠક મળી હતી. તેમજ પરિસ્થિતિ અંગે મંથન શરુ કરવામાં […]

લોકસભા ચૂંટણી 2024: 5 રાજ્યોએ મતગણતરી વચ્ચે ભાજપનું વધાર્યું ટેન્શન!

નવી દિલ્હી: લોકસબા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધી આવી રહેલા ટ્રેન્ડ્સમાં ઘણી બેઠકો પર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ દેખાય રહ્યો છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ માટે ટેન્શન વધી રહર્યું છે. દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું ટેન્શન વધ્યું છે. વલણોમાં ભલે એનડીએને બહુમતી […]

બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ

લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ ધર્મના આધારે મુસ્લિમ આરક્ષણ ખતમ કરશે. આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણનું સમર્થન કરતું નથી. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે તેઓ કહે છે કે તેમણે દેશના ગરીબો માટે ઘણું કામ કર્યું છે. સેનાના વન રેન્ક અને વન પેન્શનની […]

25 મેના છઠ્ઠા્ તબક્કાના પ્રચાર માટે પીએમ મોદીની આજે યૂપીમાં તો ગૃહમંત્રી અમિત શાહની પ.બંગાળમાં રેલી

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હવે વધુ બે તબક્કા બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓનો ચૂંટણી પ્રચાર છઠ્ઠા રાઉન્ડ માટે ચાલી રહ્યો છે. પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હશે.બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે બંગાળમાં હશે. આજે વડાપ્રધાન […]

નરેન્દ્ર મોદી સરકાર તેનો ત્રીજો કાર્યકાળ હાંસલ કરવા તરફ આગળ વધી રહી છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક જાહેર સભાને સંબોધિત કરી.ગૃહમંત્રીએ કહ્યું, એક તરફ મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ બાબા છે અને બીજી તરફ પછાત વર્ગના ગરીબ ચા વેચનારના પરિવારમાં જન્મેલા મોદીજી છે. મોદીજીએ છેલ્લા 23 વર્ષથી રજા લીધી નથી અને સરહદ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી છે. આ સાથે તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code