1. Home
  2. Tag "amit shah"

આતંકવાદની નવી વ્યાખ્યામાં આર્થિક સુરક્ષા માટેના ખતરાનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા નવા ફોજદારી કાયદામાં પહેલીવાર આતંકવાદ એટલે કે આતંકવાદી કાયદા માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ભારતની આર્થિક સ્થિરતા અને સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે અને તેના માટે નકલી નોટો અથવા સિક્કાઓની દાણચોરી કરે છે, બનાવે છે અથવા […]

આર્ટીકલ 370 દૂર થયા બાદ ખીણમાં વિકાસ અને પ્રગતિએ માનવ જીવનને નવી દિશા મળીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. વિકાસ અને પ્રગતિએ ખીણમાં માનવ જીવનને […]

ગુજરાતના ગરબા’ને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો

નવી દિલ્હીઃ કસાને, બોટ્સવાનામાં 5થી 9 ડિસેમ્બર, 2023 સુધી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે આંતરસરકારી સમિતિની 18મી બેઠક દરમિયાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે 2003ના સંમેલનની જોગવાઇઓ હેઠળ યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (આઇસીએચ)ની પ્રતિનિધિ યાદીમાં ‘ગુજરાતના ગરબા’ને અંકિત કરવામાં આવ્યા છે. ગુજરાતના ગરબા એ આ સૂચિમાં જોડાનાર ભારતનું 15મુ આઈ.સી.એચ. તત્વ છે. આ શિલાલેખ […]

નહેરુની ભૂલના કારણે પીઓકે બન્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન) વિધેયક 2023 તથા જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન વિધેયક 2023 ઉપર ચર્ચા દરમિયાન ગૃહની અંદર જ અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમજ કહ્યું હતું કે, નહેરુની ભૂલના કારણે પીઓકે બન્યું છે. પંડિત નહેરુ વડાપ્રધાન પદે હતા ત્યારે બે મોટી ભૂલ કરી હતી, જેના કારણે વર્ષો સુધી કાશ્મીરને […]

સોમનાથ મહાદેવ મંદિરમાં અમિત શાહે પૂજા-અર્ચના કરી

અમદાવાદઃ દેશના ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આજે તેઓ ગીરસોમનાથ જિલ્લાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે ચંદુપવાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જનતા સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે જૂનાગઢમાં શ્રી દિવ્યકાંત નાણાવટીજીની જન્મ શતાબ્દી પર્વ રુપાયતન ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્મૃતિ પર્વ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન તેઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ગયા હતા. જ્યાં […]

એકસમયે ટાંકણીનું પણ ઉત્પાદન ન કરતો દેશ આજે ચંદ્ર પર ભારતનો તિરંગો લઈને પહોંચ્યોઃ અમિત શાહ

અમદાવાદઃ સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ  હતી.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ […]

પ.બંગાળના મુસ્લિમો મમતા બેનર્જી સાથે, BJP દીદીને હરાવવામાં અસમર્થઃ સાંસદ શફીરક રહેમાન

નવી દિલ્હીઃ સીએએના મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ ડો. શફીરક રહેમાન વર્કેએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરીને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો મમતા બેનર્જી સાથે હોવાનો દાવો કરીને મમતાને હરાવવાની ક્ષમતા ભાજપા પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, દેશમાં સીએએનો કાયદો લાગુ કરવુ ભાજપા માટે સરળ કામ નથી. તમામ વિપક્ષી પાર્ટીઓ સીએએનો વિરોધ કરી રહી […]

બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસનાં સમારંભને સંબોધન કર્યું હતું. અમિત શાહે બીએસએફના વાર્ષિક સામયિક ‘બોર્ડરમેન’નું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું […]

પીએમ મોદી અને અમિત શાહે બીએસએફને તેના 59માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે 59માં સ્થાપના દિવસ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેના 59માં સ્થાપના દિવસ પર BSFના ચુનંદા દળની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે તેમની બહાદુરી અને […]

મણિપુર આતંકવાદી જૂથ અને સરકાર વચ્ચે શાંતિ કરાર પર સહમતી – ગૃહમંત્રી શાહે ગણાવી ઐતિહાસિક સિદ્ધિ

ઈમ્ફાલ –    મે મહિનાની શરૂઆતથી જ મણિપુર રાજ્યમાં હિંસાનો દોર શરૂ થયો હતો માટે અને કુકઈ સમુદાઈ વચ્ચે શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકો એ અત્યાર સુધી જીવ ગુમાવ્યા જો કે આટલા મહિના બાદ હવે અહી શાંતિ સ્થાપી છે . પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરમાં કાર્યરત આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ એ બુધવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code