1. Home
  2. Tag "amit shah"

માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે – અમિત શાહ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે. આ નીતિના મુખ્ય સ્તંભોમાંનો એક મોદી સરકારનો “સમગ્ર સરકારી અભિગમ” છે, જેમાં વિવિધ વિભાગોનું સંકલન નીતિને વધુ અસરકારક બનાવે છે. […]

પીએમ મોદી સતત મણીપુરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે – અમિત શાહ

ગૃહમંત્રી શાહે સર્વદળની બેઠક યોજી બેઠકમાં કહ્યું અહીની સ્થિતિ પર પીએમ મોદીની સતત નજર છે ઈમ્ફાલઃ- મણીપુરની સ્થિતિને લઈને ગૃહમંત્રી અમિતશાહે ગઈકાલે એક સવ્રદળની બેઠક બોલાવી હતી આ બેઠકમાં રાજ્યની સ્થિથિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.મંત્રીએ તમામ રાજકીય પક્ષોને પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને મણિપુરના વિવિધ સમુદાયો વચ્ચે વહેલી તકે શાંતિ અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ […]

ગૃહમંત્રી શાહે શ્રીનગર સ્થિત પ્રતાપ પાર્ક ખાતે ‘બલિદાન સ્તંભ’નો કર્યો શિલાન્યાસ – સમારોહને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

  શ્રીનગરઃ-  ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે ત્યારે આજરોજ તેમણે શ્રીનગર ખાતે પ્રતાપ પાર્કમાં ‘બલિદાન સ્તંભ’ નો શિલાન્યાસ કર્યો હતો .ગૃહમંત્રીના આ કાર્યક્રને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.  માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મળીને શ્રીનગર શહેરના વ્યાપારી હબ લાલ ચોક સિટી સેન્ટર નજીક […]

વિપક્ષના ગમે તેટલા નેતા ભેગા થાય પરંતુ તેમનામાં એકતા શકય નથીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ પટનામાં ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવા વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓને આમાં ભાગ લેવા આંમત્રણ અપાયું છે. આ બેઠકને લઈને ભાજપે કોંગ્રેસ […]

અમિત શાહ આજથી બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે,અનેક કાર્યક્રમોમાં થશે સામેલ 

શ્રીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જૂને જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ જમ્મુ અને શ્રીનગરમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી. મોદી સરકારના નવ વર્ષની સિદ્ધિઓ જણાવવા આવી રહેલા ગૃહમંત્રી અમિત શાહની બે દિવસીય મુલાકાતની શરૂઆત જમ્મુ શહેરના ત્રિકુટાનગરમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા […]

પીએમ મોદી અને અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો દિલ્હી પોલીસને આવ્યો ફોન, આરોપીની થઈ ઓળખ

પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને મળી ધમકી દિલ્હી પોલીસને આવ્યા ઓ બાબતે ફોન દિલ્હીઃ- કેટલાક અસામાજીક તત્વો દ્રારા દેશના નેતાઓને ધમકી આપવામાં આવતી હોય તેવા મામલાઓ અનેક વખત સામે આવ્યા છએ ત્યારે હવે દેશના લોકલાડીલા નેતા અને વડાપ્રધઆન એવા પીએમ મોદીને તથા દેશના ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પ્રાપ્ત  વિગત […]

ભારતીય સંસ્કૃતિ-પરંપરાઓને વિશ્વમાં પહોંચડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાજી મંદિરમાં રથયાત્રાના પાવન પર્વન પર્વ ઉપર મંગળા આરતીમાં જોડાયાં હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ શહેરને કરોડોના વિકારકાર્યોની ભેટ આપી હતી. ન્યૂ રાણીપ અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલુ ગાર્ડન ખુલ્લુ મુક્યું હતું. આ ઉપરાંત જગતપુર વિસ્તારમાં નવ નિર્મિત બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉદ્દઘાટન કર્યુ હતું. […]

Lok Sabha Elections 2024:અમિત શાહ આજે હરિયાણાના સિરસામાં રેલી કરશે

ચંડીગઢ : ભાજપનું મિશન 2024 આજથી હરિયાણામાં શરૂ થવા જઈ રહ્યું છે. હરિયાણામાં ભાજપ આજે લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા જઈ રહ્યું છે. ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સિરસા પહોંચી રહ્યા છે. શાહની રેલી સાંજે 4 કલાકે યોજાવા જઈ રહી છે. જેને લઇ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. […]

ગૃહમંત્રી અમિતશાહ 27 જુનના રોજ રાજસ્થાનના ઉદયપુરની લેશે મુલાકાત, મહાસમ્મેલનને કરશે સંબોધિત

પીએમ મોદીના સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર અનેક કાર્યક્રમો આ અભિયાનના ભાગરુપે અમિત શાહ પણ રાજસ્થાનની મુલાકાતે જશે દિલ્હીઃ-  તાજેતરમાં વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યાને 9 વર્ષ પૂર્મ થયા છે આ સંદબ્રભે ભારતીય જનતા પાર્ટી ખાસ અભિયાન ચલાવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમોને લઈને સક્રિય બન્યા છે સ આ […]

સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ નજીક રાતના ટકરાયા બાદ કચ્છ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે કાચા મકાનોના પતરા ઉડવાની ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, સરકારની અસરકારક કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. વાવાઝોડામાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code