1. Home
  2. Tag "amit shah"

અમિત શાહ આજથી 1 જૂન સુધી મણિપુરના પ્રવાસે રહેશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 1 જૂન સુધી હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે રહેશે. વંશીય સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ગૃહમંત્રી ત્રણ દિવસ રાજ્યમાં રહેશે. અગાઉ અમિત શાહે મણિપુરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને વચન આપ્યું હતું કે સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન જે […]

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે,ભાજપ 300થી વધુ સીટો જીતશે-અમિત શાહ

ગુવાહાટી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ આસામના પ્રવાસે છે. અહીં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું છે કે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અમિત શાહે પોતાની રેલીમાં એવો પણ દાવો કર્યો છે કે આ વખતે કોંગ્રેસ તેની વર્તમાન સીટો કરતા ઓછા આંકડા સુધી પહોંચશે. શાહે અહીં એક […]

અમિત શાહે પત્રકાર પરિષદ યોજી-કહ્યું કે આપણા ઈતિહાસમાં સેંગોલનું મહત્વનું યોગદાન  

દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આપણને આઝાદી મળી હતી. સેંગોલ વિશે જણાવતા કહ્યું કે તે પરંપરાના ધ્રુવ સમાન છે. તેમણે કહ્યું કે સેંગોલનું આપણા ઈતિહાસમાં વિશેષ સ્થાન છે. પરંતુ આજ સુધી તમને તેનાથી […]

સરહદોની રક્ષા માટે ગામડાઓની સુરક્ષા જરૂરી,આ સરકારની પ્રાથમિકતા – અમિત શાહ

દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષા મોદી સરકારની પ્રાથમિકતા છે અને તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) પર બે દિવસીય વર્કશોપના અવસરે ગૃહમંત્રીએ સરહદી ગામોમાં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. શાહે કહ્યું કે, વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ દેશની સરહદ […]

ગૃહમંત્રી શાહે  અમદાવાદ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનનું કર્યું ઉદ્ઘાટન- કહ્યું ‘પ્રથમ વખત કોઈ ગરીબ પરિવારમાંથી આવેલા વ્યક્તિ પીએમ બન્યા’

અમદાવાદઃ- આજરોજ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આયોજિત મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનનં ઉદ્ધાટન કર્યું હતું આ પ્રસંગને સંબોધતા શાહે કહ્યું કે, પીએમ મોદીએ લગભગ 13 કરોડ લોકોને ગેસ સિલિન્ડર, 10 કરોડ લોકોને શૌચાલય, 3 કરોડ લોકોને ઘર, 5 લાખ રૂપિયા 70 કરોડ લોકોને મફત આરોગ્ય સેવાઓ મોકલી. રૂ. 2.5 વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં વ્યક્તિ […]

અમદાાદઃ અમિત શાહ 800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસીંગના કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સુરક્ષાનું અધ્યયન કરનારા લોકો પણ સ્વીકારે છે કે મોદી પ્રધાનમંત્રી બન્યા તે […]

ભારતીય સેનાની વિરતાને કારણે જ આજે દેશ સુરક્ષિતઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારકાધીશના દર્શન કર્યાં બાદ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સેનાના માધ્યમથી જ આજે દેશ સુરક્ષિત છે. ભારતે તટીય સુરક્ષા માટે એક ચોક્કસ નીતિ બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે […]

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કર્યા

હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા અમિત શાહ જામનગર એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરાયું આવતીકાલે અમદાવાદમાં કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવાઈ માર્ગે જામનગર આવ્યાં હતા. જામનગર એરપોર્ટ ઉપર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ દેવભૂમિ દ્વારકા ગયા હતા. દ્વારકામાં કેન્દ્રીય […]

અમિત શાહે આતંકવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા જેવા મુદ્દાઓની સમીક્ષા કરી

અમિત શાહે ‘ચિંતન શિવિર’ ની અધ્યક્ષતા કરી  વિદેશીઓ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી દિલ્હી :  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે અહીં ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના બીજા ‘ચિંતન શિવિર’ ની અધ્યક્ષતામાં આતંકવાદ, કટ્ટરપંથીનો સામનો કરવા સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. ‘ચિંતન શિવિર’ને સંબોધતા શાહે કહ્યું કે ગૃહ મંત્રાલયે ‘વિઝન 2047’ના લક્ષ્યોને પ્રાપ્ત કરવા […]

ગૃહમંત્રી અમિતા શાહ આજથી ગુજરાતના પ્રવાસે, અનેક યોજનાઓની આપશએ રાજ્યની જનતાને ભેંટ

ગૃહમંત્રી શાહ આજથઈ ગુજરાતના પ્રવાસે અનેક યોજનાઓનો કરાવશે આરંભ દિલ્હીઃ- દેશના ગૃહમંત્રી એનક વખત દેશના જૂદા જૂદા રાજ્યોની મુલાકાત લેતા હોય છે ત્યારે આ શ્રેણીમાં તેઓ એજરોજ 20 મે ના દિવસે ગુજરાતના પ્રવાસે આવનાકર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાત રહેશે. જાણકારી પ્રમાણે આ મુલાકાતચ  દરમિયાન તેઓ  ગુજરાતની જનતાને અનેક ભેંટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code