1. Home
  2. Tag "amit shah"

આતંકવાદીઓની સપોર્ટ સિસ્ટમને સંપૂર્ણપણે ખતમ કરાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અંગે જમ્મુમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ, જમ્મુ અને કાશ્મીર, નાણાંકીય કમિશનર (ACS) ગૃહ, DGP, જમ્મુ અને કાશ્મીર, કમાન્ડર, ઉત્તરી કમાન્ડ, આર્મી અને ઈન્ટેલિજન્સ, BSF અને […]

ત્રિપુરામાં ભાજપની ‘જન વિશ્વાસ યાત્રા’ને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી – 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા

 ભાજપની રથયાત્રાને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી  12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા આજરોજ ગુરુવારે ત્રિપુરાના ધર્મનગરમાં ભાજપની રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી  દેખાડીને આરંભ કરાવ્યો છે. આ દરમિયાન તેમણે વિશાળ જનસભાને પણ સંબોધી હતી. ત્રિપુરામાં આ વર્ષે માર્ચમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. રથયાત્રા 8 દિવસ બાદ […]

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમિત શાહે ઉ.પ્રદેશની કમાન સંભાળી, જીતનો રોડમેપ તૈયાર કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રમાં સરકાર બનાવવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, તેમ રાજકીય પંડિતો માની રહ્યાં છે. લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા જ ભાજપ યુપીમાં ચૂંટણી રણનીતિને લઈને સક્રિય થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે તેનો મોરચો સંભાળી રહ્યા છે અમિત શાહનું ધ્યાન તે બેઠકો પર છે જેના પર ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું […]

ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ

બેંગ્લોરઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોઈની પણ ભારતીય સરહદમાં ઘૂસવાની હિંમત નથી. ભારત-ચીન સરહદને લઈને મને બિલકુલ ચિંતા નથી. તેનું કારણ છે ITBP જવાન, જેમને આપણે હિમવીર પણ કહીએ છીએ. જ્યારે ITBના જવાનો બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી સરહદ પર એક ઇંચ […]

સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 લાખ સહકારી ભારતમાં: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકના બેંગલુરુમાં ‘સહકારી લાભાર્થી સંમેલન’ને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એક અલગ ‘સહકાર મંત્રાલય’ બનાવીને સહકારી ચળવળને નવી ગતિ અને લાંબુ આયુષ્ય આપ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 […]

કર્ણાટકઃ ક્ષીરભાગ્ય યોજના હેઠળ સ્કૂલ-આંગણવાડીના એક કરોડથી વધારે બાળકોને દૂધનું વિતરણ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કર્ણાટકના માંડ્યામાં મેગા ડેરીનું ઉદ્‌ઘાટન કર્યું હતું. શ્રી આદિચુનચુનાગિરી મહાસંસ્થાન મઠ, માંડ્યાના 72મા સ્વામી શ્રી શ્રી શ્રી નિર્મલાનંદનાથ મહાસ્વામીજી, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભૂતપૂર્વ પીએમ એચ. ડી. દેવગૌડા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, […]

ગૃહમંત્રી અમિતશાહ કર્ણાટકની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા – જાહેરસભા પણ સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકની મુલાકાતે 30 અને 31 બે દિવસ કર્ણાટકની લેશે મુલાકાત દિલ્હીઃ- ગૃહમંત્રી શાહ અને પીએમ મોદી અવાર નવાર દેશના અનેક રાજ્યો સાથે સીધો સપંર્ક કરે છએ અને દેરક રાજ્યોની મુલાકાત પણ લે છએ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 30 અને 31 ડિસેમ્બરે કર્ણાટકની મુલાકાતે પહોચ્યા છે. જાણકારી અનુસાર અમિત શાહ ગુરુવારે મોડી […]

PM મોદીની માતાના નિધન પર શોકની લહેર,અમિત શાહ-રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

PM મોદીની માતાના નિધન પર શોકની લહેર અમિત શાહ સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયા પર હજારો લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીના નિધન બાદ આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઘણા મોટા નેતાઓની પ્રતિક્રિયાઓ પણ […]

દેશમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતના 4.12 લાખ બનાવમાં 1.54 લાખના મૃત્યુ થયાં

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલ મુજબ, 2021ના કેલેન્ડર વર્ષમાં કુલ 4,12,432 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 1,53,972 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 3,84,448 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. ‘રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2021’ શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2019ની સરખામણીમાં 2021માં અકસ્માતોને રોકવા માટેના સૂચકાંકોમાં ઘટાડો થયો […]

આતંકવાદ સામે એકશનઃ કેરળમાં પ્રતિબંધિત PFI ના 56 સ્થળો ઉપર NIAના સાગમટે દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​(ગુરુવારે) વહેલી સવારે કેરળમાં એક મોટી કાર્યવાહીમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના બીજા નંબરના નેતાઓને નિશાન બનાવીને પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 56 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીએફઆઈ સંગઠનને કોઈ અન્ય નામ સાથે ફરીથી જોડવાની તેમના નેતાઓની યોજનાને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code