1. Home
  2. Tag "amit shah"

દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ગુજરાતના સુરતમાં 150 બેડ ધરાવતી  કેન્સર, હાર્ટ ઈન્સ્ટીટ્યુટ અને ટ્રોમા સેન્ટર અને મોમ્સ આઈવીએફનું સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના નિર્માણથી સુરતમાં આરોગ્ય […]

ભારતમાં 2014 થી 2021 વચ્ચે 440 બિલિયન ડોલરનું FDI આવ્યું : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે બેંગલુરુમાં ‘સંકલ્પ સે સિદ્ધિ’ પરિષદની ત્રીજી આવૃત્તિને સંબોધિત કરી હતી. આજે આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયા છીએ, GSTના સફળ અમલીકરણ સાથે આ વર્ષે એપ્રિલમાં 1.68 લાખ કરોડ રૂપિયાની GSTની વિક્રમી આવક પ્રાપ્ત થઈ છે, 2014 થી 2021 વચ્ચે ભારતમાં $440 બિલિયનનું FDI […]

દુનિયાના અન્ય દેશોમાં ડ્રગ્સ સપ્લાય માટે ભારતની ધરતીનો ઉપયોગ નહીં કરવા દેવાયઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચંદીગઢમાં ડ્રગ હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન NCBએ અમિત શાહની દેખરેખ હેઠળ જપ્ત કરાયેલ 30,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘ડ્રગ સ્મગલિંગ, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ […]

અમદાવાદ:ગૃહમંત્રી અમિત શાહે રૂ.210 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો

અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આશરે રૂ. 210 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે ઔડા દ્વારા નિર્મિત પાણી પુરવઠા યોજના અને એફોર્ડેબલ આવાસનું ઉદઘાટન કરવાની સાથે સાથે મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય  બાકી રહ્યો છે, ત્યારે દિલ્હીના નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. અગાઉ રાજ્યમાં ભારે વરસાદને કારણે વજાપ્રધાનનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28મી જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. […]

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પીએમ મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે હાલમતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ દ્રૌપદી મૂર્મૂને તથા વિપક્ષે […]

અમિત શાહ અને NIAના ચીફ વચ્ચે બેઠક યોજાઈ, ઉદેયપુર અને અમરાવતી હત્યા અંગે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ રાજસ્થાનના ઉદેયુપરમાં નુપુર શર્માને સમર્થન મુદ્દે કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં અમરાવતીમાં જ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બંને કેસની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએની ટીમ જોડાઈ છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એનઆઈએના વડા દિનકર ગુપ્તા વચ્ચે બેઠક મળી હતી. જેમાં બંને કેસને […]

સોલાર એલાયન્સ-ક્લીન એનર્જીના વપરાશમાં ભારત મોખરેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે એએમસીના “મિશન મિલિયન ટ્રી” અન્વયે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ નાનો પણ ખૂબ મહત્વનો છે, છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળું બનાવવા અનેકવિધ પહેલ કરવામાં આવી છે. કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં  4.22 કરોડ […]

વરદાયિની માતાજીના મંદિરમાં અનેકો વર્ષોથી ચાલતી પલ્લી સમગ્ર ગુજરાતનું ગૌરવઃ અમિત શાહ

અમદાવાદઃ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ 210 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન કર્યું હતું. જેમાં 50 કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ […]

દેશમાં 8 વર્ષમાં મેડીકલ કોલેજની સંખ્યા 387થી વધીને હાલમાં 603 થઇઃ અમિત શાહ

અમદાવાદઃ અષાઢી બીજનાં પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ-કલોલના ઉપક્રમે નવનિર્મિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ નિર્માણાધિન 750 બેડની પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી-સ્પેશ્યાલીટી(PSM) હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ કલોલ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code