ગૃહ મંત્રી અમિત શાહનો વિપક્ષને પડકાર, ”તાકાત હોય તો રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકી બતાવે”
ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યાની લીધી મુલાકાત આ દરમિયાન ગૃહ મંત્રીએ વિપક્ષને પડકાર ફેંક્યો તાકાત હોય તો મંદિરનું નિર્માણ રોકી બતાવો નવી દિલ્હી: યુપીની ચૂંટણી આગામી વર્ષે થવા જઇ રહી છે ત્યારે અત્યારે દરેક રાજકીય પક્ષો આ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અત્યારે ગૃહ મંત્રી અમિત શાહ અયોધ્યાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રામ મંદિર […]


