1. Home
  2. Tag "amit shah"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન પારદર્શક છે અને અંગત કંઈ નથીઃ અમિત શાહ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન હંમેશાથી સાર્વજનિક રહ્યું છે. પીએમ મોદીએ હંમેશાથી પ્રશાસનને ઉંડાણપૂર્વક સમજ્યાં છે. પીએમ મોદી સાર્વજનિક જીવન ત્રણ હિસ્સા જોઈ શકાય છે. પહેલો કાર્યખંડ ભાજપમાં આવ્યા બાદ સંગઠાત્મક કામ કર્યું, બીજુ ગુજરાતના મુખ્યમંત્રી કાળ અને ત્રીજો રાષ્ટ્રીય રાજકારણમાં આવીને તેઓ વડાપ્રધાન બન્યાં છે. તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈને ગૃહમંત્રી શાહની અધ્યક્ષતામાં આજે દિલ્હીમાં ખાસ બેઠક – ટાર્ગેટ કિલિંગ પર રણનિતી બનાવાશે

જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર આજે મનોમંથમ ટાર્ગેટ કિલિંગ પણ રણનીતી બનાવાશે બેઠકની અધ્યક્ષતા ગૃહમંત્રી શાહ કરશે દિલ્હીઃ- દેશના કેન્દ્ર સાશિચ પ્રદેશ જમ્મુ કાશ્મીર પર સતત આતંકીઓ પોતાની નજર રાખી રહ્યા છે., ત્યારે હવે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર શનિવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા બેઠક માટે દિલ્હી જવા માટે […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક સરકારી યોજનાઓનું શિલાન્યાસ કર્યુ

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો અને વિવિધ સરકારી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સ્વયં સહાયતા સમૂહને ફાળવાયેલ ચાના સ્ટોલનું લોકાર્પણ કર્યું. સ્વયં સહાયતા સમૂહની મહિલાઓ સાથે ચર્ચા કરતા અમિત શાહે કહ્યું કે મહિલા SHG દ્વારા ગાંધીનગર […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરી શકે છે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ:સૂત્ર

જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ શકે છે અમિત શાહ ભારતીય સેનાનું મનોબળ વધશે અમિત શાહની કાશ્મીર મુલાકાત, આતંકવાદીઓને પડકાર શ્રીનગર:કાશ્મીરમાં ભારતીય સેના એક પછી એક સર્ચ ઓપરેશન કરીને તમામ આતંકવાદીને ટાળી રહી છે,ખાત્મો બોલાવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જઈ શકે છે, જેનાથી ભારતીય સેનાનું આત્મબળ પણ વધી શકે છે. […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, શુક્રવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહપ્રધાન આવતીકાલે શુક્રવારે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે તેમજ મહિલા સ્વસહાય જૂથ ટી સ્ટોલનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત  સઇઝ સ્વામિનારાયણ ગુરુકુલમાં ઓક્સિજન પ્લાન્ટ તથા શાળા સંકુલનું શાહના હસ્તે લોકાર્પણ કરાશે. તથા પાનસર તળાવને કરાયેલા બ્યુટિફિકેશ સ્થળની મુલાકાત લેશે અને પાનસર PHC સેન્ટરનું […]

ગૃહમંત્રી અમિત શાહ ને મળ્યા પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહ – કૃષિ કાયદો અને ખેડૂત પ્રદર્શનના મુદ્દે થઈ વાતચીત

ગૃહમંત્રી અમિતશાહ અને પંજાબના પૂર્વ સીએમની થઈ મુલાકાત કૃષિ કાયદા અને ખેડૂત પ્રદર્શનના મુ્દે થઈ ચર્ચા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી પંજાબના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, પૂર્વ સીએમ અમરિંદર સિંહ સીએમ પદ પરથી ખસતા જ ચરણજીત સિંહ ચન્નીને સીએમ પદ સોંપવામાં આવ્યું , ત્યારથી લઈને અત્યાર સુધી અમરિંદર સિંહ કોંગ્રેસ પાર્ટી છોડી દેશે તેવી […]

નક્સલ સમસ્યા પર મંથન- આજરોજ ગૃહમંત્રી અમિત શાહ 10 રાજ્યોના સીએમ સાથે કરશે બેઠક, નક્લસ પ્રભાવિત રાજ્યોમાં ચાલી રહેલા ઓપરેશનની કરશે સમીક્ષા

ગૃહમંત્રી અમિત શાહ આજે 10 રાજ્યોના સીએમ સાથે કરશે બેઠક નક્સલ પ્રભાવિત રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક રાજ્યોના કાર્યોની કરશે સમિક્ષા દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ખાસ બેઠક કરશે. આ બેઠકમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની ખાસકરીને સમીક્ષા કરવામાં આવશે. આ બાબતને લઈને અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકમાં ગૃહમંત્રી શાહ નક્સલવાદની સમસ્યાથી […]

ગૃહમંત્રી અમિત શાહ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે,નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે

ગૃહમંત્રી શાહ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ અંગે આપી જાણકારી દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી.દિવસભર યોજાનાર આ ફિઝીકલ બેઠક માટે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ચિમ […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરશે,5 કરોડ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય

ગૃહમંત્રી આજે એક દિવસ મધ્યપ્રદેશની મુલાકાતે અમિત શાહ ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરશે 5 કરોડ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય ભોપાલ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમની મધ્યપ્રદેશની એક દિવસની મુલાકાત દરમિયાન ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે 10 ઓગસ્ટે ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાંથી ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. હવે […]

ગુજરાતની શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ પોલીસે અપાવીઃ અમિત શાહ

અમદાવાદ ભુતકાળમાં ગુજરાતની છબિ કરફયુ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી. હવે, રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુકત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે, તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. આ પ્રસંગ્રે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિત રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code