1. Home
  2. Tag "amit shah"

ઓવૈસીનો હાપુડ જિલ્લાનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત ન હતોઃ અમિત શાહ

રાજ્યસભામાં ગૃહમંત્રીએ આપ્યુ નિવેદન લતા મંગેશકરને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી કર્ણાટકનો હિજાબ વિવાદના પડધા રાજ્યસભામાં પડ્યાં નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસી ઉપર થયેલા હુમલાને લઈને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યસભામાં લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યાં હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ […]

ઉત્તરપ્રદેશમાં યોગીના શાસનમાં માફિયાઓ જેલમાં ધકેલાયાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પગલે રાજકીય ગરમાયો છે. દરમિયાન આજે ભાજપના સિનિયર નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તેમની ઉપસ્થિતિમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે પહેલા અમિત શાહ અને યોગી આદિત્યનાથએ મહારાણા પ્રતાપ કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. જેમાં અમિત શાહ અને યોગીએ […]

ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે ગુજરાત આવશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરીવાર પોતાના હોમ ટાઉન અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આજે શનિવારે સાંજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ પહોંચશે.અને આવતીકાલે એટલે કે રવિવારે ગાંધીઆશ્રમના એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત […]

પાકિસ્તાનઃ UK પોલીસને અરજી આપી ભારતીય સેના પ્રમુખ અને ગૃહમંત્રી સામે કાર્યવાહીની કરી માંગણી

નવી દિલ્હીઃ દુનિયામાં ભારત વિરોધી પ્રચાર કરવા માટે પાકિસ્તાન કોઈ કચાસ રાખતું નથી. દરમિયાન પાકિસ્તાનની એક સંસ્થાએ યુનાઇટેડ કિંગડમ પોલીસને જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધ અપરાધો માટે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ધરપકડ કરવાની વિનંતી કરી હોવાનું જાણવા મળે છે. યુકે સ્થિત કાયદાકીય પેઢી સ્ટોક વ્હાઇટે ભારતીય ચીફ […]

રાસાયણિક ખેતીથી કેન્સરનો ખતરો છે, પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છેઃ અમિત શાહ

ગાંધીનગર : દેશના ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તરાણ નિમિત્તે હોમ ટાઉન અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન પ્રાકૃતિક ખેતી પર યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કેન્સરનો ખતરો વધી રહ્યો છે, તેનો સામનો કરવો પડશે. પીએમ મોદીએ આ માટે કામ શરૂ કર્યું […]

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવશે

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વએ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગૃહપ્રધાન 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાઈ શકે છે. જોકે આ વર્ષે નજીકના સગાનું અવસાન  થયું હોવાથી તેઓ ઉત્તરાયણની ઉજવણી નહીં કરે તેવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય હોમ પ્રધાન અમિત શાહ […]

ગૃહ મંત્રી અમિત શાહનો વિપક્ષને પડકાર, ”તાકાત હોય તો રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકી બતાવે”

ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યાની લીધી મુલાકાત આ દરમિયાન ગૃહ મંત્રીએ વિપક્ષને પડકાર ફેંક્યો તાકાત હોય તો મંદિરનું નિર્માણ રોકી બતાવો નવી દિલ્હી: યુપીની ચૂંટણી આગામી વર્ષે થવા જઇ રહી છે ત્યારે અત્યારે દરેક રાજકીય પક્ષો આ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અત્યારે ગૃહ મંત્રી અમિત શાહ અયોધ્યાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રામ મંદિર […]

ગૃહમંત્રી શાહે કહ્યું ‘કોરોનાનું સ્વરુપ બદલાતા કેસોમાં થઈ રહ્યો છે વધારો,લોકોએ સતર્ક રહેવાની જરુર’

ગુજરાતમાં અમિત શાહેલોકોને ચેતવ્યા બદલતા કોરોનાના સ્વરુપ સાથે કેસ વધી રહ્યા છે કહ્યું લોકોએ સતર્ક રહેવાની જરુર છે દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે કોરોનાનું સ્વરૂપ બદલાયા બાદ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય, તથા સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન નહીં કરેત્યા સુધી કેસોને […]

પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારી, ગૃહમંત્રી અમિત શાહ અને અમરિંદર સિંહ વચ્ચે થઇ મુલાકાત

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રણનીતિ ઘડવામાં વ્યસ્ત ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા રહ્યા ઉપસ્થિત પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી: આગામી વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તૈયાર છે અને ચૂંટણીને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય […]

જન વિશ્વાસ યાત્રા રેલી: યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બાદ ગુંડારાજ ખત્મ થઇ ગયું છે: અમિત શાહ

નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે કમર કસી છે ત્યારે ભાજપે પણ હવે યુપી વિધાનસભાને ળઇને પ્રચાર શરૂ કરી દીધો છે. આ જ દિશામાં આજે ગૃહમંત્રી અમિત શાહે કાસગંજમાં ભાજપની જન વિશ્વાસ યાત્રા રેલીમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન જનસભા સંબોધિત કરી હતી. ભાજપની જન વિશ્વાસ યાત્રાને સંબોધતા ગૃહમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code