1. Home
  2. Tag "amit shah"

અમદાવાદઃ અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપની ફરી સત્તા સંભાળી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપ દ્વારા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

આસામ,મણીપુર, અને નાગાલેન્ડમાં સેનાને સ્પેશિયલ પાવર આપનારા AFSPA કાયદો હટાવાયો -ગૃહમંત્રી શાહે ટ્વિટ કરીને આપી માહિતી

3 રાજ્યોમાં AFSPAનો વ્યાપ ઘટાડાયો આસામ, નાગાલેન્ડ, મણિપુરના ભાગોમાંથી સેનાને વિશેષ સત્તા આપતો કાયદો હટાવ્યો ઘણા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી. દિલ્હીઃ- છેલ્લા ઘણા સયમથી કેન્દ્રની સરકારે અનેક મહત્વના નિર્ણયો લઈને જનતાને ચોંક્ાવ્યા છે એ પછી કાશ્મીરને ખાસ દરજ્જો અપાવતી કલમ 370 હોય કે પછી  કેન્દ્ર મણિપુર અને નાગાલેન્ડમાં વિવાદાસ્પદ લશ્કરી કાયદો […]

આગામી થોડા વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં CRPFની જરૂર નહીં પડે: અમિત શાહ

અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે જમ્મુ કાશ્મીરને લઈને કહી મોટી વાત કહ્યું આગામી થોડા વર્ષોમાં સીઆરપીએફની જરૂર નહીં પડે શ્રીનગર : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે ત્યારે તેમના દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું કે આગામી કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં સુરક્ષા દળોની જરૂર રહેશે નહીં. આ પહેલીવાર […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, રવિવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે

અમદાવાદ:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 20 માર્ચને શનિવારે ગુજરાતના પ્રવાસે આવશે. તે દરમિયાન કલોલ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી BVM રેલ્વે ક્રોસિંગ બ્રિજના લોકાપર્ણ સાથે 1 કરોડનાં ખર્ચે સરદાર બાગનું નવિનીકરણનું પણ ખાત મુર્હૂત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 19 માર્ચના રોજ સાંજે અમદાવાદ […]

ગાંધીજીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારીઃ અમિત શાહ

અમદાવાદઃ શહેરના કોચરબ આશ્રમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ગાંધીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારી હોવાનું કહ્યું હતું. તેમણે દાંડીયાત્રા અને ગાંધીજીના વિચારો તથા સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું. તેમજ તે વખતે ગાંધીજીની આ યાત્રાએ નવી ચેતના જગાવી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. […]

ત્રિપુરામાં બીજેપી સરકારના 4 વર્ષ થયા પુરા- ગૃહમંત્રી શાહે સરકારી નોકરીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની કરી જાહેરાત

ત્રિપુરામાં બીજેપી સરકારનું એલાન ત્રિપુરામાં સરકારી નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત ગૃહમંત્રી શાહે કરી જાહેરાત દિલ્હીઃ દેશના ઘણાભાગના રોજ્યોમાં બીજેપીની સરકાર છે ,બીજેપી દ્વારા અથખાગ પ્રયત્નો વિકાસના માર્ગે થઈ રહ્યા છે આ સાથે જ ત્રિપુરાના  પણ છેલ્લા 4 વર્ષથી બીજેપીની સરકાર છે ત્યારે આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે ત્રિપુરાના અગરતલામાં  પોતાની પાર્ટીના 4 વર્ષ પુરા […]

તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ- હિજાબ વિવાદ પર ગૃહમંત્રી અમિત શાહ

કર્ણાટક હિજાબ વિવાદ ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન કહ્યું તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ દિલ્હી: હિજાબ વિવાદને લઈને હવે દેશ તથા વિદેશમાંથી પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હિજાબ વિવાદને લઈને મોટા નેતાઓ દ્વારા પણ પોતાનો અભિપ્રાય આપવામાં આવી રહ્યો છે ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમામ ધર્મના […]

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ પર ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી સરહાના, કહ્યું ‘અનેક પડકારોનો તેમણે સામનો કર્યો’

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ  ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી  સરહાના, દિલ્હી પોલીસને આગામી 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવા જણાવ્યું દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  આજરોજ બુધવારે દિલ્હી પોલીસના 75માં સ્થાપના દિવસના પ્રસંગ પર, ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોની તપાસ કરવા બદલ દિલ્હી પોલીસની સરહાના કરી હતી.કહ્યું હતું કે હવે પોલીસે એક આગામી પાંચ […]

યુપીમાં ગૃહમંત્રી અમિતશાહે ભરી હૂંકાર – કહ્યું ‘10 તારીખે બીજેપી સરકાર બનાવીશું, 18 ના રોજ મફ્તમાં સિલિન્ડર આપીશું’

ગૃહમંત્રી શાહે વિપક્ષ પાર્ટી પર કર્યો શઆબ્દીક વાર કહ્યું યુપીમાં બનાવીશું બીજેપી સરકાર અને મફ્તમાં સિલિન્ડર આપીશું   લખનૌઃ- તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે ત્યારે બીજેપી પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે પહેલા અને […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ ચૂંટણી ધોષણાપત્ર જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું લોક કલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સીએમ યોગીની સાથે ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે, આ માત્ર ઘોષણાપત્ર નહીં આ સંકલ્પપત્ર છે. ઉત્તરપ્રદેશને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code