1. Home
  2. Tag "amit shah"

ગૃહ મંત્રી અમિત શાહે 215 કરોડના 7 કામોનું કર્યું લોકાર્પણ, કહ્યું – વિકાસની વણઝાર નહીં રોકાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આજે તેઓએ અમદાવાદમાં 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું આજથી 2 દિવસ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. આજે તેઓએ અમદાવાદમાં 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું […]

ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે – કેટલીક યોજનાઓનું કરશે લોકાર્પણ

ગૃહમંત્રી આજથી 3 વિસ ગુજરાતની મુલાકાતે અનેક યોજનાઓનું કરશે ઉદ્ઘાટન અમદાવાદઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ એટલે કે શનિવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવનાર છે. આ સમય દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.આ સહીત 12 જુલાઈએ તેઓ ભગવાન જગન્નાથની રથયાત્રામાં હાજરી આપશે. ગૃહમંત્રી શનિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચે તેવી સંભાવનાઓ સેવાઈ રહી […]

અમિત શાહ 10મીથી 3 દિવસ ગુજરાતના પ્રવાસેઃ રથયાત્રા પૂર્વેની મંગળા આરતીમાં ભાગ લેશે

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 10મી જુલાઈએ અમદાવાદ આવશે. 11મી તારીખે તેઓ શહેરમાં કેટલાક લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જગન્નાથજીના મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10મી […]

કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતનો દબદબોઃ રૂપાલા, માંડવિયાને પ્રમોશન, દર્શનાબેન, દેવુંસિંહ અને મહેન્દ્ર મંજપરાને મળ્યુ સ્થાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેબિનેટનું વિસ્તરણ કર્યુ છે. જેમાં કુલ 43 મંત્રીનો સામવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રાજ્યકક્ષામાંથી કેબીનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજા બીજા ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુરતના સાંસદ દર્શના જરદોશ. ખેડાના સાંસદ દેવુંસિહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ […]

PM મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ, આ બાબતે થઇ શકે છે ચર્ચા

પીએમ મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ રહેશે ઉપસ્થિત આ મીટિંગમાં ડ્રોન હુમલાને લઇને થઇ શકે છે ચર્ચા નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદ સરકાર વધુ એક્શન મોડમાં છે. પીએમ મોદીએ આજે સાંજે અમિત શાહ અને રાજનાથસિંહ સાથે બેઠક બોલાવી છે. ડ્રોન […]

અમદાવાદથી ગાંધીનગર પહોંચવું આસાન બન્યું, ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોવદેવી ઑવરબ્રિજનું કર્યું લોકાર્પણ

હવે ગાંધીનગર પહોચવું વધુ આસાન બન્યું વૈષ્ણોવદેવી ઓવરબ્રિજનું થયું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહે વૈષ્ણોવદેવી સહિત 3 બ્રિજનું કર્યું લોકાર્પણ અમદાવાદ: હવે અમદાવાદીઓને એસ.જી.હાઇવે પર વધુ ટ્રાફિક નહીં નડે. આખરે જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તે વૈષ્ણોવદેવી સર્કલ પરના ઓવરબ્રિજનું લોકાર્પણ થઇ ગયું છે. ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મત વિસ્તારમાં બનાવાયેલા 3 ઑવરબ્રિજનું લોકાર્પણ […]

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ 21 જુને ગાંધીનગરમાં વેક્સિનેશન અને રથયાત્રા મુદ્દે ચર્ચા કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી તારીખ 21જૂનને યોગ દિને ગાંધીનગર મુલાકાતે આવી રહ્યા છે .વિશ્વ યોગ દિવસના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત સેકટર 28 ની વસંતકુવરબા હાઇસ્કુલ પાછળના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણ ના કાર્યક્રમમાં વચ્ર્યુઅલ હાજરી આપશે તેમજ સાંસદના આદર્શ ગામ તરીકે પસદં કરેલા પાલ અને કોલવડા સાથે વેક્સિનેશનના કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

કોરોના મહામારીમાં રસીકરણ મામલે ગુજરાત મોખરેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇ-ઉપસ્થિતીમાં કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન, ધૈર્યતાથી સરકાર સાથે દેશ આખાએ કોરોના સંક્રમણ સામે સફળ લડાઇ લડીને દુનિયાને ઉદાહરણ પુરૂં પાડયું છે. આ સંદર્ભમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી દુનિયા આખી કોરોના […]

‘યાસ’ વાવાઝોડાના સંકટને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક યોજી

દિલ્હીઃ બંગાળના દરિયાકાંઠે સર્જાનારા ‘યાસ’ વાવાઝોડાને કારણે સર્જાનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરાયેલી તૈયારીઓ તથા લેવાનારા પગલા અંગે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઓડિશા, પશ્વિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ તથા આંદામાન એન્ડ નિકોબારના લેફ્ટ. ગવર્નર ઉપરાંત કેન્દ્રીય મંત્રાલય અને વિવિધ સરકારી એજન્સીઓ સાથે એક બેઠક યોજીને સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, આજે જાહેર થશે પરિણામ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ મમતા બેનર્જી સત્તામાં પરત આવશે? બંગાળમાં સત્તા પરિવર્તન થશે ? કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આજે પરિણામ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં મત ગણતરી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો તો સામે મમતા બેનર્જી દ્વારા પણ સત્તા બચાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code