1. Home
  2. Tag "amit shah"

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, આજે જાહેર થશે પરિણામ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ મમતા બેનર્જી સત્તામાં પરત આવશે? બંગાળમાં સત્તા પરિવર્તન થશે ? કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આજે પરિણામ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં મત ગણતરી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો તો સામે મમતા બેનર્જી દ્વારા પણ સત્તા બચાવી […]

ગુજરાતમાં 11 ઓક્સિજન પ્લાન્ટ ઝડપથી કાર્યરત થશેઃ અમિત શાહ

અમદાવાદઃ દેશમાં પીએમ કેર ફંડ થી ઓક્સિજન માટે અનેક પ્લાન્ટ લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઓક્સિજન માટે મંજુર થયેલા 11 પ્લાન્ટ પણ ઝડપથી શરૂ થઈ જશે. જેના કારણે વ્યવસ્થા મજબૂત બનશે તેવો દાવો ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો હતો. ગાંધીનગરના કોલવડા ગામની કોવિડ હોસ્પિટલમાં 280 લીટર પ્રતિ મીનીટ ઓક્સિજન ઉત્પાદન […]

ગાંધીનગરના કોલવડામાં પ્રતિ મીનીટ 280 લિટર ઉત્પાદન કરતો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગરમાં ઓક્સિજનની સમસ્યા  પણ દૂર થઈ છે. શહેર નજીકના કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે શુભઆરંભ કરાયો છે. કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે. સાથે […]

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા અમિત શાહની ટકોર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડ બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની મુલારાત લીધી હતી. ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં DRDO દ્વારા બનાવાયેલી 900 બેડની હંગામી હોસ્પિટલનું […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે GMDC ગ્રાઉન્ડની 900 બેડની કોવિડ હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરવામાં આવેલી 900 બેડની ધનવતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. જેમાં અમદાવાદ શહેરની હાલત સૌથી વધુ કફોડી છે. દર્દીઓ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ […]

કોરોનાની સ્થિતિ વિકટ બનતા અમિત શાહ આજે અમદાવાદ આવશેઃ સરકારને માર્ગદર્શન આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જાય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. શાહ મોડી રાત સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. સૂત્રના કહેવા મુજબ અમિત શાહ 24 એપ્રિલે GMDC ખાતેની નવી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે, સાથે જ રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે તેમજ આરોગ્ય […]

દર બેમાંથી એક ભારતીય વ્યક્તિ સાઈબર ગુનોનો ભોગ બને છે

(મિતેષ સોલંકી) “2021 Norton Cyber Safety Insights” શીર્ષક હેઠળ એક અહેવાલ તાજેતરમાં TheNortonLifeLock દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. ઉપરોક્ત અહેવાલ અનુસાર વર્ષ-2020માં 59% ભારતીય (બેમાંથી એક પુખ્ત વ્યક્તિ) લોકો સાઈબર ગુનાનો ભોગ બન્યા છે. દસમાંથી સાત ભારતીયો એવું માને છે કે ઘરેથી કામ કરવાના વાતાવરણના લીધે હેકર્સ આરામથી સાઈબર ગુના આચરી શકે છે. ચોકાવનારી બાબત છે […]

ગૃહમંત્રી અમિત શાહ- CM યોગી આદિત્યનાથને મળી ધમકી, CRPFને મળ્યો મેઇલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી સૂત્રોનુસાર મંગળવારે CRPFની મુંબઇ ઑફિસમાં ઇમેઇલ દ્વારા ધમકી મળી સીઆરપીએફ મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઇમેઇલ આવ્યા બાદ હડકંપ મચ્યો છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોનુસાર મંગળવારે CRPFની મુંબઇ ઑફિસમાં ઇમેઇલ દ્વારા […]

ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, પરિવાર સાથે કરશે હોળીની ઉજવણી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે હોમ ટાઉન અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ હોળી-ધૂળેટીની ઉજવણી પરિવાર સાથે કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ […]

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે અનેક ખેલના મહાકુંભ થશેઃ અમિત શાહ

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે અમદાવાદ સ્પોર્ટ્સ સીટી બની રહ્યું હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓ અને કોચ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. તેમ અમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code