1. Home
  2. Tag "amit shah"

નાનાજી દેશમુખ જેવા વ્યક્તિત્વ યુગો સુધી પોતાની અસર છોડી જાય છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નાનાજી દેશમુખની 15મી પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાગ લેવા ચિત્રકૂટ પહોંચ્યા હતા. ખાસ વિમાન દ્વારા અહીં પહોંચેલા અમિત શાહનું મુખ્યમંત્રી મોહન યાદવે સ્વાગત કર્યું. મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે મળીને નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે નાનાજીનું સ્વપ્ન ગ્રામીણ ભારતને સશક્ત બનાવીને રાષ્ટ્ર નિર્માણ માટે એક મજબૂત માધ્યમ […]

દેશભરમાં ફળો, શાકભાજી અને ખાદ્યાન્નનાં પરંપરાગત બિયારણોનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવા અમિત શાહની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL)નાં પરંપરાગત/મીઠાં બીજનાં સંબંધમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) પરંપરાગત બિયારણના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સતત પ્રયાસો કરી રહી છે. આ બેઠક દરમિયાન કેન્દ્રીય […]

મધ્યપ્રદેશ સરકારના પારદર્શક શાસનથી ઘણા લોકો રોકાણ કરવા માટે આકર્ષાયા છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ – 2025ના સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન કુલ […]

જમ્મુ અને કાશ્મીરમાં આવેલી શાંતિને કાયમી શાંતિમાં રૂપાંતરિત કરવી પડશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘વતન કો જાનો’ કાર્યક્રમ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં 250 બાળકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરના યુવાનો અને બાળકોને દેશની ગતિશીલ પ્રગતિ, સમૃદ્ધ સામાજિક તાણાવાણા […]

વિદ્યાર્થીઓનો પરિશ્રમ અને સમર્પણ ભારતને નવી ઉંચાઇઓ સુધી લઇ જશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ગુજરાત ભવનમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે એક પ્રેરક શૈક્ષણિક સંવાદ કર્યો . આ વિશિષ્ટ કાર્યક્રમ આ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને પોતાના અનુભવોને શેર કરવા માટેનો એક અનોખો અવસર બન્યો. અમિત શાહે આ પ્રસંગે […]

નવી દિલ્હી ખાતે ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અમિત શાહે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ જનજાતીય સમુદાયનું ઉત્થાન અને તેમનું સશક્તિકરણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે.મોદી સરકાર 50%થી વધુ વસ્તી ધરાવતા અને ઓછામાં ઓછા 20,000 આદિજાતિ લોકોવાળા પ્રત્યેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહી છે.આઝાદી પછીના 6 દાયકાઓ સુધી દેશમાં ફક્ત એક સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી હતી, મોદી સરકારે એક દાયકામાં 2 નવી […]

2036 ઓલિમ્પિકમાં, ભારત મેડલ ટેલીમાં ટોચના 10માં હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત ‘એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ […]

જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ સુધી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં 3 નવા ફોજદારી કાયદા અંગે સંમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કોર્ટ, અભિયોજન અને ફોરેંસિકથી સંબંધિત વિવિધ નવી વ્યવસ્થાઓનું તારણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્ર ગૃહ […]

ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયારઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ઉત્તરાખંડનાં હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે 38માં ‘રાષ્ટ્રીય રમતો’નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી  પુષ્કર સિંહ ધામી, મેઘાલયનાં મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી અજય ટમ્ટા સહિત અન્ય […]

જમ્મુ-કાશ્મીરમાં ‘ઝીરો ટેરર પ્લાન’ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકો ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે 4 અને 5 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોના અનુસંધાનમાં થઈ હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, ડિરેક્ટર (આઇબી), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code