કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે,અષાઢી બીજે જગન્નાથજીના દર્શન કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ આગામી તા.11મી જુલાઈના રોજ અમદાવાદ આવશે. શહેરના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે અષાઢી બીજના દર્શન અને પરિવાર સાથે મંગળા આરતી કરશે. દર વર્ષે અષાઢી બીજની સવારે પરિવાર મંગળા આરતીમાં ઉપસ્થિત થાય છે આ વર્ષે પણ તે પરંપરા નિભાવશે. ગત વર્ષે કોરોના ના […]