1. Home
  2. Tag "amreli"

સાવરકુંડલાના બાઢડા નજીક રોડની સાઈડમાં સૂતા પરિવાર ઉપર ટ્રક ફરી વળીઃ 8ના મોત, 4 ગંભીર

અમદાવાદઃ અમરેલીના બાઠડા ગામ પાસે પૂરઝડપે પસાર થતા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડની સાઈડમાં સૂઈ રહેલા પરિવાર ઉપરથી ફરી વળી હતી. જેથી શ્રમજીવીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે 12 લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે […]

અમરેલીમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર બનશે, 1500 લોકોને રોજગારી મળશે

અમદાવાદઃ રાજ્યમાં વાયબ્રન્ટ સમિટને કારણે અનેક ઉદ્યોગો સ્થપાયા છે. ત્યારે દેશમાં પહેલીવાર નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. રાજ્યના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે એમઓયુ કર્યા છે, જેને પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી […]

જેલમાં કેદીઓને ગેરકાયદે સુવિધા આપવી જેલરને ભારે પડી

અમરેલીઃ જિલ્લાની જેલમાં કેદીઓને માગે તે સુવિધા આપવામાં આવતી હતી. જિલ્લા જેલમાં ગત વર્ષે કેદીઓ સાથે સાંઠગાંઠ કરી પીસીઓ ચલાવવાના પ્રકરણમા ગુનો નોધાયા પછી બે સિપાઇએ જેલરના કહેવાથી આ કામ થતુ હોવાની કબુલાત આપતા તેમની ધરપકડ કરી જે જેલમાં તેઓ જેલર હતા ત્યાં જ કેદી તરીકે ધકેલી દેવાયા છે. અમરેલી એલસીબી દ્વારા અમરેલી જિલ્લા જેલના […]

ડીસા અને અમરેલીમાં વીજળી પડતાં બે મહિલાના મોત, ધોધમાર વરસાદ

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન મોડીરાતે એક મહિલા પર વીજળી પડતાં તેનુ કરૂણ મોત નીપજ્યું હતું, મહિલાના મોત થતા બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો. ઘટના બાદ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે પણ […]

અમરેલી અને ભાવનગર પંથકમાં બે દિવસમાં દીપડા અને સિંહના હુમલાની ત્રણ ઘટના, એક બાળકીનું મોત

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં દીપડાના આતંકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અમરેલી અને ભાવનગરમાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ બની હતી. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અમરેલી જિલ્લામા આવેલા ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જ ચલાલા બીટ વિસ્તારના ગરમલી નજીક રાત્રીના  સંગીતાબેન રવીનભાઈ ઠાકર (ઉંમર વર્ષ 30) તથા […]

ધારીના ખીચા ગામે 13 વર્ષના સાગરનું વજન 140 કિલો, સાત રોટલાનું ભોજન છતાં ભૂખ્યો જ રહે છે !

અમરેલીઃ  જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામે સુમો બેબીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખીચા ગામમાં આર્થિક રીતે નબળા પરિવારનો 13 વર્ષના દીકરા સાગરનું વજન 140 કિલો છે. તે દિવસમાં 7 જેટલા રોટલા આરોગી જાય છે અને તેને હલન-ચલનમાં પણ મુશ્કેલી પડે છે. પરિવાર આર્થિક રીતે નબળો હોય તેમણે બાળકનું વજન ઘટાડવામાં સરકાર પાસે મદદ માગી છે. […]

ગુજરાતમાં વરસાદની આગાહીઃ અમરેલી સહિત 16 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ : રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થયા બાદ મેઘરાજાએ વલસાડથી ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે આવતીકાલે અને પરમદિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના અન્ય ભાગમાં હાલ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. દરમિયાન આજે અમરેલી જિલ્લામાં […]

અમરેલી અને ભાવનગરના વાવાઝોડા અસરગ્રસ્તોની મદદે સુરતવાસીઓ આવ્યા

અમદાવાદઃ તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકશાની થઈ હતી. જેમાં અમરેલી-ભાવનગરના હિપાવડલી, મોટા અગરિયા અને જેસર ગામના અસરગ્રસ્ત લોકોની હાલત કફોડી બની ગઈ હતી. લોકો રાહત સામગ્રીની આશામાં જીવન જીવવાની રાહ જોવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં પણ વીજળી પુરવઠો ખોરવાતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી પડી છે. ત્યારે સુરતમાં […]

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા,રાજુલા અને જાફરાબાદ સિવાય વીજ પુરવઠો પૂર્વવત થયો

અમરેલીઃ વિનાશક તાઉતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ કામગીરી માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો છે. જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ તાલુકાના ફક્ત ૨૦ જેટલા […]

અમરેલીમાં વાવાઝોડામાં બંધ થયેલા 331 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયાં

અમદાવાદઃ અમરેલી જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાના લીધે જિલ્લાના કુલ 331 રસ્તાઓ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા કે અન્ય કારણોસર બંધ હાલતમાં હતા જે માત્ર ગણતરીના દિવસોમાં 100 ટકા ફરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક જણાવ્યું હતું કે, સમગ્ર અમરેલી જિલ્લામાં રોડ રસ્તાની બાબતમાં વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું. પરંતુ વાવાઝોડાના માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code