1. Home
  2. Tag "Anand Railway Station"

આણંદ રેલવે સ્ટેશને હવે દિલ્હી-ચેન્નાઈ જતી વધુ 3 ટ્રેનના સ્ટોપેજ અપાતા પ્રવાસીઓને રાહત

આણંદઃ અમદાવાદ-મુંબઈ રેલ કોરિડોર વચ્ચે આણંદ શહેર આવેલું છે. રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનો પસાર થાય છે. અને આણંદ રેલવે સ્ટેશન મહત્વનું જંકશન પણ છે. છતાં ઘણીબધી ટ્રેનોને સ્ટોપેજ અપાયા નથી. જેમાં ચેન્નાઇ અને દિલ્હી તરફ જતી ટ્રેનના સ્ટોપેજની માંગણી છેલ્લા ઘણાં સમયથી મુસાફરો દ્વારા કરવામાં આવતી હતી. જેથી આ અંગે સાંસદે રેલવે વિભાગમાં રજુઆત […]

આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરાશે

અમદાવાદઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે રેલમંત્રી ચરોતરનગરી આણંદની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મધ્ય ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે. આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવા માટેની મંજૂરી આપી છે. દેશમાં 199 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે માસ્ટર પ્લાન ચાલી રહ્યો છે. આ અંતર્ગત અમદાવાદ બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code