આણંદ રેલવે સ્ટેશને હવે દિલ્હી-ચેન્નાઈ જતી વધુ 3 ટ્રેનના સ્ટોપેજ અપાતા પ્રવાસીઓને રાહત
આણંદઃ અમદાવાદ-મુંબઈ રેલ કોરિડોર વચ્ચે આણંદ શહેર આવેલું છે. રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનો પસાર થાય છે. અને આણંદ રેલવે સ્ટેશન મહત્વનું જંકશન પણ છે. છતાં ઘણીબધી ટ્રેનોને સ્ટોપેજ અપાયા નથી. જેમાં ચેન્નાઇ અને દિલ્હી તરફ જતી ટ્રેનના સ્ટોપેજની માંગણી છેલ્લા ઘણાં સમયથી મુસાફરો દ્વારા કરવામાં આવતી હતી. જેથી આ અંગે સાંસદે રેલવે વિભાગમાં રજુઆત […]