1. Home
  2. Tag "anand"

પશુપાલકો – મત્સ્યપાલકો અને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી આર્થિક ફાયદો થશે- કેન્દ્રિય મંત્રી 

આણંદ,; સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના એગ્રો-ઇકોનોમિક રિસર્ચ સેન્ટર દ્વારા “ભારતમાં ડેરી અને મત્સ્યોદ્યોગ વિકાસમાં કિસાન ક્રેડિટ કાર્ડની ભૂમિકા : સ્થિતિ, પડકારો અને ભવિષ્ય વિષયક યોજાયેલ બે દિવસીય કોંન્કલેવનો શુભારંભ કાર્યક્રમ કેન્દ્રિય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પશુપાલકોએ હવે નવા નવા પ્રયોગો દ્વારા પશુપાલન અને ફીશરીઝ […]

આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પણ પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસને રામ રામ કરીને  ભાજપમાં જોડાયા છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે કેસરિયા કર્યા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહની હાજરીમાં કેસરિયા કર્યા હતા. કોંગ્રેસનો હાથ છોડીને કાંતિભાઈએ કેસરિયા કર્યા છે. કાંતિભાઈએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ […]

આણંદમાં તારાપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, ત્રણના મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે તારાપુર ચેકડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટાઇલ્સ ભરી પુરપાટ ઝડપે જતી ટ્રક અચાનક માર્ગ પર જ પલટી ગઇ હતી. જેના કારણે રસ્તો ક્રોસ કરી રહેલા એક જ પરિવારના દસેક સભ્યો ટાઇલ્સ નીચે દબાઇ ગયાં હતાં. જેમાં ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે પાંચ […]

આણંદના સોજીત્રા ગામે શૌચાલયમાં મગર ઘૂંસી જતા નવ વિભાગે રેસ્ક્યુ કરી તળાવમાં છોડી મુક્યો

આણંદઃ જિલ્લાના સોજીત્રામાં ખારાકુવા વિસ્તારમાં એક મકાનના શૌચાલયમાં ચાર ફુટ લાંબો મગર ઘૂંસી જતાં પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે પહોંચીને મગરનું સલામત રેસ્કયૂ કરીને તળાવમાં છોડી મૂક્યો હતો. શૌચાલયમાં મગર ઘૂંસી જવાની ગ્રામજનોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ દોડી આવીને […]

વંદે ભારત ટ્રેનને ફરીવાર અકસ્માત નડ્યો, આણંદ પાસે ગાયની ટક્કરથી એન્જિનને નુકશાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગાંધીનગર-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી લોકાર્પણ કર્યું હતું. જો કે, સતત બે દિવસ ગુજરાતમાં આ ટ્રેનને બે વાર પશુ અથડાવવાથી અકસ્માત નડ્યો છે. જેમાં ગુરૂવાર અમદાવાદના વટવા પાસે ટ્રેનને બે ભેંસ અથડાઇ હતી અને તેના આગળના ભાગે નુકસાન થયું હતું. ત્યારબાદ શુક્રવારે ફરી આણંદના કણજરી પાસે […]

આણંદઃ પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયાં

અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદના સૌઝીત્રામાંથી પોલીસે પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા ચાર શખ્સો પૈકી એક આરોપી રાજકીય આગેવાનનો દીકરો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપએ સોજીત્રામાંથી રાજકોટના રાજકીય અગ્રણીના પુત્ર રોહન રૈયાણી અને અન્ય ત્રણ જણાને પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. […]

આણંદના બોરસદમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પીએમ મોદી ઈ-લોકાર્પણ કરશે

અમદાવાદઃ “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 18મી જૂનના રોજ વડોદરા ખાતે ઉપસ્થિત રહીને આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લા સહિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણી-પુરવઠા, ઊર્જા, માર્ગ-મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા નિર્માણ પામેલા કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરશે. આણંદ જિલ્લાના બોરસદ શહેરની સ્વચ્છતા – સુખાકારીમાં વધારો થાય તે માટે […]

બોલિવૂડની વર્ષ 1971માં આવેલી રાજેશ ખન્ના,અમિતાભ બચ્ચન સ્ટારર એવરગ્રીન ફિલ્મ ‘આનંદ’ની બનશે રિમેક

અમેતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ફિલ્મની રિમેક બનશે વર્ષ 1951માં આ ફિલ્મ આવી હતી દર્શકોએ ફિલ્મને ખૂબ વખાણી હતી આ ફિલ્મ એવરગ્રીન ફિલ્મ સાબિત થઈ મુંબઈઃ- આજકાલ બોલિવૂડ ફઇલ્મોની રિમેક બનવાની હોડ ચાલી રહી છથએ એવી સ્થિતિમાં હવે 51 વર્ષ જૂદી અમિતાભ બચ્ચન અને રાજેશ ખ્નના સ્ટારર ફઇલ્મ આનંદની રિમેક બનાવાની જાહેરતા કરવામાં આવી છે […]

આણંદમાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની કલેક્ટરની અધ્યક્ષામાં સમીક્ષા કરાઈ

અમદાવાદઃ આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું. જિલ્લા કલેકટરાલય ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા […]

આણંદઃ સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ એક વર્ષમાં લોકભાગીદારીથી 347 જેટલા કામ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા 2018ના વર્ષથી સુજલામ – સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ  ધરવામાં આવી રહયું છે, જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ આજથી સુજલામ – સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code