1. Home
  2. Tag "anand"

આણંદમાં પાલીસના ડોગ સ્ક્વોર્ડ માટે ઘરડાઘરની વ્યવસ્થાઃ નિવૃતિ બાદ શ્વાનને આશરો અપાશે

અમદાવાદઃ પોલીસ વિભાગમાં ગુનાઓ ઉકેલવામાં ડોગસ્ક્વોર્ડની મહત્વની કામગીરી હોય છે. કેફી દ્રવ્યો વિસ્ફોટકોનો ભાંડો ફોડતા તથા ગંભીર ગુન્હાઓમાં આરોપી સુધી પહોંચીને પોલીસ માટે મહત્વની ફરજ બજાવતા ‘ડોગ સ્કવોડ’ માટે હવે ‘ઘરડા ઘર’ શરૂ કરવામાં આવશે. પોલીસ ડોગ સ્કવોડને સરેરાશ 8 થી 10 વર્ષ સેવામાં રાખવામાં આવે છે, ત્યારબાદ નિવૃત કરવામાં આવે છે પોલીસ ડોગને કોઈ […]

ધોળું એટલું દૂધ, અમે કહીએ એ જ શુધ્ધ

ભારતના પશુપાલન અને ડેરી ઉદ્યોગનો હૈડિયો દબાવી દેવાનો ખેલ આરંભાયો બહુરાષ્ટ્રીય કંપનીઓ અને PETA,CWC,FIAPO જેવી સંસ્થાઓ મેદાનમાં Vigan Milk (પૂર્ણ શાકાહારી)ના નામે કરુણાને બદલે કાતિલ ગોઠવણ ‘અમૂલ બ્રાન્ડ‘ને પાડી દઈ,ભારતીય ડેરી ઉદ્યોગને ખતમ કરવા તૈયારી વ્યવહારુપણું અને વાસ્તવિકતાનો તસુભાર વિચાર વિનાના આદર્શો વેવલાઈ અને વ્યાપક બને તો હાનીકારક બને.એમાંય આ આદર્શાની ઢાલ આગળ કરી બદઈરાદા […]

આણંદમાં ઈન્ટર્ન ડોક્ટર્સને નિયમ મુજબનું સ્ટાઈપેન્ડ ન અપાતા હડતાળ પર ઉતર્યા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, આવા કપરા કાળમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ સરકારી હોસ્પિટલોમાં અવિરત સેવા બજાવી રહ્યા છે. હોસ્પિટલમાં કામ કરતા ઈન્ટર્ન ડોક્ટર્સને સરકારે સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો કરીને રૂપિયા 13000 આપવાનો નિર્ણય લીધો હતો. ઈન્ટર્ન ડોક્ટર્સને સરકારે તો સ્ટાઈપેન્ડ વધાર્યુ છે પણ આણંદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટર્સને 5000 સ્ટાઈપેન્ડ […]

આણંદમાં કોરોનાનો કહેરઃ બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બે ગામમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠના પણસોરા ગામમાં વધતા સંક્રમણ ને લઇને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયું છે. ગામમાં તા. 1 એપ્રિલથી 15મી એપ્રિલ સુધી તમામ કોમ્પલેક્ષ , હોટેલ, ખાણીપીણી, ના સ્થાનો […]

કોરોનાનું સંકટ ઘેરાયું : આણંદના સારસા ગામમાં તા. 16 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના સારસા ગામમાં આજથી તા. 16મી માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે દુકાનો […]

આણંદના ડેમોલ ગામમાં કોરોનાએ માથું ઉચક્યું : સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરાયું જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આણંદના ડેમોલ ગામમાં કોરોનાને માથુ ઉચકતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગામમાં માત્ર 3 જ દિવસમાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગ્રામજનો દ્વારા સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code