1. Home
  2. Tag "Anandiben Patel"

ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા સીટનાં એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજે ત્રીજા તબ્બકાનું મતદાન થઈ રહ્યું છે. કહ્યું, લોકતંત્રમાં મતદાન કરવું એ આપણી ફરજ છે. તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સીટનાં ઉમેદવાર અમિત શાહે અમદાવાદમાં નારણપુરાથી મતદાન કર્યું.  મતદાન બાદ કહ્યું. લોકોને અપીલ કરૂ […]

ભાજપમાં સીએમ બદલવાનો સિલસિલો, ત્રિવેન્દ્રસિંહથી લઈ ખટ્ટર સુધી 6ને બદલ્યા

નવી દિલ્હી: ભારતીચ જનતા પાર્ટીએ ફરી એકવાર મુખ્યમંત્રી બદલ્યા છે. આ વખતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવીને તેમના સ્થાને નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીને બદલીને રાજકીય ફાયદો પ્રાપ્ત કરવાનો ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે. પહેલા પણ આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે અને હજી સુધી તેનો ફાયદો પણ મળ્યો […]

અભિનેતા રજનીકાંતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી

સુપરસ્ટાર રજનીકાંત રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા આવતીકાલે રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચશે લખનઉ: દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં ભગવાનની જેમ પૂજવામાં આવતા સુપરસ્ટાર રજનીકાંતે આજે લખનઉમાં રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. આજે સવારે હોટેલ તાજથી નીકળતા રજનીકાંતે કહ્યું કે તેઓ લખનઉમાં ખૂબ સારું અનુભવી રહ્યા છે. તેઓ અહીં ખૂબ જ મસ્તી […]

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલ માટે સરકારે રોડ મેપ બનાવ્યોઃ CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે 112 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટી સંકુલમાં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ફોર એક્સલન્સ ભવનનું ઈ – ખાતમુહૂર્ત કર્યું હતું. કોલેજના છાત્રો આત્મનિર્ભર બની રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં […]

સમાજમાંથી બદીઓ દૂર કરવા માટે લવજેહાદ જેવા કાયદાની જરૂરઃ આનંદીબેન પટેલ

અમદાવાદઃ આપણા સમાજ, પરિવાર અને ખાનગી સ્તર પર પણ અનેક બદીઓ છે. જ્યારે આ બદીઓ બહાર આવવા લાગે છે. તો લવ જેહાદ જેવા કડક કાયદાની જરુર અનુભવાય છે. તેમજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું. લવજેહાદના કાયદા પહેલા એક સર્વે કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવુયું હતું. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના કાર્યકાળના દોઢ વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code