1. Home
  2. Tag "Andhra Pradesh"

આંધ્રપ્રદેશમાં ONGC તેલના કૂવામાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ

મોરી (આંધ્રપ્રદેશ) 07 જાન્યુઆરી 2026: આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લામાં ઓએનજીસી તેલના કૂવામાં ગેસ પાઇપલાઇન લીકેજને કારણે લાગેલી આગને ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ડીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંચાલિત મોરી-5 તેલના કૂવામાં ગઈ કાલે બપોરે 20 મીટર ઉંચી આગ ફાટી નીકળી હતી. આંધ્રપ્રદેશના ડૉ. બીઆર આંબેડકર કોનસીમા જિલ્લામાં ઓએનજીસી તેલના કૂવામાં ગેસ પાઇપલાઇન લીકેજને […]

આંધ્રપ્રદેશમાં પિતાએ 3 સંતાનોની હત્યા કરી જીવન ટુંકાવ્યું

નવી દિલ્હી 01 ડિસેમ્બર 2025: આંધ્રપ્રદેશના ઉય્યાલાવાડામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, નંદ્યાલ જિલ્લામાં એક વ્યક્તિએ તેના ત્રણ સગીર પુત્રોની હત્યા કરી અને પછી ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. પોલીસે ગુરુવાર, 1 જાન્યુઆરીના રોજ આ ઘટનાની જાહેરાત કરી. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ બાળકોના મૃત્યુના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે અને […]

ક્રિકેટ ઈતિહાસમાં કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પુરા કર્યાં

નવી દિલ્હીઃ BCCI ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર ક્રિકેટ ઈતિહાસમાં પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પરત કરતાની સાથે જ તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં 16 હજાર રન પૂરા કર્યાં છે. આ સિદ્ધિ કોહલીએ દિલ્હી અને આંધ્રપ્રદેશની વચ્ચે રમાયેલી મેચમાં હાંસલ કરી છે. 299 રનનો પીછો કરતી વખતે તેમણે […]

આંધ્રપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતા 9 લોકોના મોત, ઘણા ઘાયલ

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ચિંતુરુ અને ભદ્રાચલમ વચ્ચે ઘાટ રોડ પર એક બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. આ અકસ્માત આજે સવારે થયો હોવાનું જાણવા મળે છે. ASR જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ […]

ચક્રવાત દિત્વાના પગલે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડું “દિત્વાહ” છેલ્લા છ કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને ત્યાં કેન્દ્રિત છે. આ વાવાઝોડું કરાઈકલથી લગભગ 80 કિમી પૂર્વમાં, પુડુચેરીથી 160 કિમી દક્ષિણ – દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 250 કિમી દક્ષિણમાં સ્થિત છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની સમાંતર લગભગ ઉત્તર તરફ આગળ વધવાની […]

આંધ્રપ્રદેશમાં એકાદશીના દિવસે વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુઓના મોત

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા મંદિરમાં ભાગદોડમાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે. આજે એકાદશીના દિવસે કાશીબુગ્ગાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત […]

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી 43 હજાર હેક્ટરથી વધુના પાક ધોવાયો

વિનાશક બનેલા ચક્રવાતી મોન્થા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના કાકીનાડા પર ત્રાટકતા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં 43 હજાર હેક્ટર પાકને વ્યાપક નુકસાન થયું છે.માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોન્થાએ આંધ્રપ્રદેશ અને યાનમમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ […]

ચક્રવાત મોન્થાની અસર: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડ્યો

હૈદરાબાદઃ ચક્રવાત મોન્થો તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. આ સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. મોન્થાના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, પૂર્વ ગોદાવરી, કોનસીમા, કાકીનાડા, કૃષ્ણગિરિ, નલ્લાપુર અને પ્રકાશમ જિલ્લામાં ભારે વરસાદ […]

પીએમ મોદીએ આંધ્રપ્રદેશને 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ 13,430 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, “આપણું આંધ્રપ્રદેશ આત્મસન્માન અને સંસ્કૃતિની ભૂમિ છે, સાથે જ વિજ્ઞાન અને નવીનતાનું કેન્દ્ર પણ છે. તેમાં અમર્યાદિત શક્યતાઓ પણ છે અને યુવાનોમાં અનંત ક્ષમતાઓ છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે આંધ્રપ્રદેશને યોગ્ય દ્રષ્ટિકોણ અને […]

આંધ્રપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, છ કામદારોનાં મોત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના રાયવરમ મંડલ ખાયે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 2 કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code