1. Home
  2. Tag "Andhra Pradesh"

આંધ્રપ્રદેશમાં લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં દિવાલ થઈ ધરાશાયી, 8 ના મોત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં આવેલા લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં 8 ભક્તો મોતને ભેટ્યા છે. ચાર ભક્તો ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થવાને કારણે આ અકસ્માત થયો હતો. આજથી શરૂ થઈ રહેલા વાર્ષિક ચંદનોત્સવ દરમિયાન દર્શન માટે ટિકિટ ખરીદવા માટે કતારમાં ઉભેલા શ્રદ્ધાળુઓ પર દિવાલ તૂટી પડી. નેશનલ […]

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે: પીએમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. “ગઈકાલની કેબિનેટ બેઠક દરમિયાન, પ્લાન્ટ માટે રૂ. 10,000 કરોડથી વધુની ઇક્વિટી સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો”,  મોદીએ જણાવ્યું. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું કે, “વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં […]

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં “ત્રીજા લોન્ચ પેડ”ની સ્થાપનાને મંજૂરી મળી

કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં 3,985 કરોડ રૂપિયાના ખર્ચે ત્રીજું લોન્ચ પેડ સ્થાપવાને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ગુરુવારે આ મંજૂરી આપી છે. ભવિષ્યના ભારતીય માનવ અવકાશ ઉડાન મિશન માટે પ્રક્ષેપણ ક્ષમતા વધારવામાં આવશે ત્રીજા લોન્ચ પેડ પ્રોજેક્ટમાં ISROના આગામી પેઢીના લોન્ચ વાહનો માટે શ્રીહરિકોટા, […]

આંધ્રપ્રદેશ ભવિષ્યની ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસકાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું હતું. ભગવાન સિંહચલામ વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, 60 વર્ષ પછી લોકોનાં આશીર્વાદ સાથે દેશમાં સતત ત્રીજી વખત કેન્દ્ર સરકાર ચૂંટાઈ આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની રચના પછી સત્તાવાર રીતે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ […]

15મા નાણાપંચે ઉત્તર પ્રદેશને રૂ. 1598.80 કરોડ અને આંધ્ર પ્રદેશને રૂ. 446.49 કરોડની ગ્રાન્ટ આપી

નવી દિલ્હીઃ 15મા નાણાપંચે ગ્રામીણ વિકાસ માટે ઉત્તર પ્રદેશને 1598.80 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશને 446.49 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આ અનુદાન માત્ર ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને જ સશક્ત બનાવતું નથી પરંતુ વિસ્તાર વિશિષ્ટ મુદ્દાઓને પણ સંબોધિત કરે છે. પંચાયતી રાજ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જાહર કરીને આ જાણકારી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારે […]

તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચાયું મધ્ય ભારતના કેટલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, […]

આંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મધ્યપ્રદેશમાં પણ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગો અને કોસ્ટલ કર્ણાટકમાં પણ આગામી 4-5 દિવસ સુધી […]

ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ CM જગન મોહનની ડ્રગ્સ માફિયા પાબ્લો સાથે કરી સરખામણી

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે (25 જુલાઈ) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને YSRCP પાર્ટીના વડા જગન મોહન રેડ્ડી પર આકરા પ્રહાર કર્યાં હતા. સીએમ ચંદ્રબાબુ નાયડુએ જગન રેડ્ડીની તુલના કોલંબિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર સાથે કરી હતી. જે કોલંબિયાનો ડ્રગ માફિયા અને આતંકવાદી હતો. જે બાદ તેણે […]

કેન્દ્ર સરકારના બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહારને મોટી ભેટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ માટે લગભગ 15 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બિહારમાં રોજ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. બિહારમાં 21 હજાર કરોડના પાવર પ્લાન્ટનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહારને આર્થિક સહાય પણ કરવામાં આવશે. આંધ્રપ્રદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code