1. Home
  2. Tag "Andhra Pradesh"

સમુદ્રમાં ‘જવાદ’ તોફાન નબળું પડતા લોકોને રાહત, વાંચો વધારે જાણકારી

સમુદ્રમાં ‘જવાદ’ તોફાન નબળું પડ્યું લોકોને મળી રાહત જાણો શું છે અત્યારે હાલની સ્થિતિ પુરી: બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાન ‘જવાદ’ને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સમુદ્રમાં જ જવાદ નામનું વાવાઝોડુ નબળુ પડી ગયું છે, જેને કારણે અત્યારે લોકોમાં રાહત છે. જાણકારી અનુસાર ઓડિશાના તમામ સમુદ્રી કિનારે આવેલા જિલ્લાઓની સાથે સાથે રાજધાની […]

તોફાન જવાદને લઈને આવ્યા મોટા સમાચાર,ખતરો ટળ્યો પણ અતિભારે વરસાદની આગાહી

બંગાળમાં સર્જાયેલા તોફાનને લઈને સમાચાર તોફાન હવે કમજોર પડ્યું 30 નવેમ્બરે સર્જાયું હતું તોફાન આંધપ્રદેશ :બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાન જવાદને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ભારતમા ડિસેમ્બરની હાડ થિજવતી ઠંડીની વચ્ચે ચક્રવાતી તૂફાન જવાદનો ખતરો મંડરાઈ રહ્યો હતો જે હવે ટળી ગયો છે. રવિવારે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે. […]

આંધ્રપ્રદેશ: દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે તોફાન ‘જવાદ’

હવામાન વિભાગે આપી જાણકારી તોફાન ‘જવાદ’ દરિયાકિનારા તરફ વધી રહ્યું છે લોકોને સલામત રહેવાની અપીલ હૈદ્રાબાદ: આંધ્રપ્રદેશના દરિયાકિનારા તરફ આવતા ‘જવાદ’ તોફાનને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને સતર્ક અને સલામત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. ‘જવાદ’ના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વાવાઝોડાની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે અને […]

આંધ્રપ્રદેશમાં વિદેશથી આવેલા 30 પ્રવાસીઓને તંત્ર શોધી રહ્યું છે

દિલ્હીઃ કોરોનાના નવા વોરિએન્ટના પગલે તમામ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આંધ્રપ્રદેશમાં 10 દિવસના સમયગાળામાં વિદેશથી આવેલા 30 લોકોનો પત્તો ના લાગતા તંત્ર દોડતું થઈ ગયું છે. આંધ્ર પ્રદેશમાં બનેલી ઘટનાએ ભારત સરકારનુ ટેન્શન વધારી દીધુ છે. તંત્ર આ પ્રવાસઓને શોધીને તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવશે. […]

આંધ્રપ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી આજે અને કાલે ભારે વરસાદનું અનુમાન વીજળી પણ મચાવી શકે છે તબાહી    હૈદરાબાદ:આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગયા અઠવાડિયે મુશળધાર વરસાદના કારણે થયેલી તબાહી બાદ હજુ સ્થિતિ સામાન્ય પણ નથી થઈ કે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, શનિવાર અને રવિવારે આંધ્ર પ્રદેશમાં […]

આંધ્રપ્રદેશમાં પૂરથી આફત,અત્યાર સુધીમાં 34 લોકોના મોત, તો 10 લોકો લાપતા

આંધ્રપ્રદેશમાં પૂર અને વરસાદથી આફત 34 લોકોના થયા મોત 10 લોકો છે લાપતા હૈદરાબાદ :આંધ્રપ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે એવી આફત સર્જાઈ છે કે તેના કારણે હવે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં પૂર અને વરસાદના કારણે 34 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 10 લોકો લાપતા છે જેમને અત્યારે હાલ શોધવામાં આવી […]

આંધ્રપ્રદેશમાં આવેલા 500 વર્ષ જૂના ડેમમાં પડી તિરાડ,અનેક ગામોને જોખમ

આંધ્રપ્રદેશમાં અનેક ગામોને જોખમ 500 વર્ષ જૂના ડેમમાં પડી તિરાડ વહીવટીતંત્રએ ચેતવણી જાહેર કરી હૈદરાબાદ :આંધ્રપ્રદેશમાં આવેલા રાયલચેરુવુ ડેમમાં તિરાડ પડી છે,આ ડેમ રાજ્યના ચિતૂર જિલ્લામાં આવેલો છે. આ વાતની જાણ વહીવટી તંત્રને થતા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને 16 ગામોને તાત્કાલિક ખાલી કરવાનું જણાવવામાં આવ્યું છે. જાણકારી અનુસાર આ ડેમમાં કેટલીક નાની તિરાડો […]

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવનને ખોરવાયું : 8ના મોત, 12 વ્યક્તિ ગુમ

દિલ્હી: આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લાઓ અને દક્ષિણ તટીય જિલ્લામાં 20 સેમી સુધીનો ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે સર્જાયેલી વિવિધ ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. કુડ્ડાપાહ જિલ્લામાં હજુ પણ 12 લોકો ગુમ છે અને વાયુસેના, SDRF અને ફાયર સર્વિસના જવાનોએ પૂરમાં ફસાયેલા ઘણા લોકોને બચાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન વાયએસ […]

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું,આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં લો પ્રેશર આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ચેન્નાઈ :બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે. વાત કરવામાં આવે આંધ્રપ્રદેશના શહેરોની તો અનેક શહેરોમાં વરસાદના કારણે […]

રાજસ્થાનમાં પેટ્રોલ ઉપર અને આંધ્રપ્રદેશમાં ડીઝલ ઉપર સૌથી વધારે ટેક્સની વસુલાત

દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ ઉપર રૂ. 5 અને ડીઝલ ઉપર રૂ. 10 પ્રતિલીટર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા વાહન ચાલકોને રાહત મળી હતી. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ ટેક્સમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપી હતી. કેન્દ્ર અને તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code