1. Home
  2. Tag "Anganwadi"

ગુજરાતઃ આંગણવાડીમાં અભ્યાસ કરતા 14 લાખ બાળકોને મળશે ગણવેશ

ગુજરાતની 53 હજાર ઉપરાંત આંગણવાડીઓના 3 થી 6 વર્ષના 14 લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમજ જણાવ્યું કે, આંગણવાડીના બાળકો-ભુલકાંઓની હવે રાજ્યવ્યાપી એક વિશેષ ઓળખ અને આભા ઊભી થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે,, સાધન સંપન્ન વર્ગના બાળકો નર્સરી-પ્લેગૃપમાં જાય ત્યારે તેમને યુનિફોર્મથી આગવી ઇમેજ મળતી હોય છે. આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code