અંગદાન જનજાગૃતિ માટે અંગદાન રથનો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અંગદાન રથનો થયો શુભારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો શુભારંભ તે ઉપરાંત અંગદાન જાગૃતિ માટેની શોર્ટ ફિલ્મનું પણ કર્યું લોકાર્પણ અમદાવાદ: અંગદાન એ અન્યના જીવનને પ્રજવલિત કરતું મહાદાન છે ત્યારે અંગદાન માટે જનજાગૃતિ ખૂબ જ આવશ્યક છે. આ દિશામાં રાજ્યમાં અંગદાન અંગે જન જાગૃતિ થાય તે ઉદ્દેશ્ય સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના […]


