દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર વધ્યો, અત્યાર સુધીમાં 11 લોકોના મોત
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. દરરોજ કોવિડના કેસ નોંધાઈ રહ્યા છે. બુધવાર સવાર સુધી ભારતમાં 1047 સક્રિય કેસ મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં 66 અને ઉત્તર પ્રદેશમાં 10 નવા કેસ નોંધાયા છે. કોવિડ 19 ને કારણે મૃત્યુઆંક પણ 11 પર પહોંચી ગયો છે. દેશમાં કોવિડ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઘણા […]