1. Home
  2. Tag "animals"

જામનગરમાં એશિયાનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ, વિદેશીથી પ્રાણીઓ લવાયાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોટા શહેરો પૈકીના જામનગરમાં પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. દરમિયાન દક્ષિણ આફ્રિકાથી વાઘ, રીંછ, ચિત્તા સહિત 84 જેટલા પ્રાણીઓ હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યાં છે. આ પ્રાણીઓને જામનગર લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પ્રાણીસંગ્રહાલય માટે વિદેશથી હવાઈ માર્ગે પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ […]

અમદાવાદમાં કાંકરિયા ઝૂના પ્રાણીઓને દત્તક લેનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ઝૂની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં દાતાઓ પ્રાણીઓને દત્તક લે […]

સુરતમાં પ્રાણીઓને દત્તક લેવાનો ક્રેઝ, 155 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોનું લાંબુ વેઈટિંગ લિસ્ટ

સુરતઃ શહેરમાં લોકોમાં હવે પ્રાણીઓને અપનાવવાનો ક્રેઝ વધતો જાય છે. એક જીવદયા પ્રેમી એનજીઓ દ્વારા પ્રાણીઓના એડોપ્શનનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં શ્વાન-બિલાડી મળીને 103 એડોપ્શન થયા છે. જેમાં 15 જેટલા સ્ટ્રીટ ડોગ પણ છે. હાલ અંદાજે 165 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોની એડોપ્શન માટે  લાઈન લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત શહેરમાં અંદાજિત […]

ઝાલાવાડ પંથકમાં પશુઓમાં લમ્પી સ્ક્રિન ડિસીઝ, રોગચાળાથી પશુપાલકો ચિંતિત

સુરેન્દ્રનગર:  રાજ્યમાં એકબાજુ કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશતથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, તેવામાં કેરળમાં કહેર વરસાવનારા પશુઓના લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગએ ઝાલાવાડમાં દેખા દેતા તંત્ર દોડતું થયુ છે. જોકે જિલ્લાના વેટનરી તબીબો પશુ રોગને વાયરલ રોગ ગણાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાયોમાં એક ભયંકર રોગ ફાટી નીકળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર […]

ગુજરાતમાં એક વર્ષમાં પ્રાણી સંગ્રહાલયોમાં 167 પ્રાણીઓના મોત

અમદાવાદઃ ગુજરાતના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં છેલ્લા 3 વર્ષના સમયગાળામાં 895 જેટલા પ્રાણીના મોત થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર દેશમાં 3 વર્ષના સમયગાળા દરમિયાન પ્રાણી સંગ્રહાલયોમાં 9513 જેટલા પ્રાણીના મોત થયાં છે. વર્ષ 2019-20માં ગુજરાતના પ્રાણી સંગ્રહાલયમાં 167 પ્રાણીના મોત થયાં હતા. જ્યારે મહારાષ્ટ્રના પ્રાણી સંગ્રહાલયોમાં સૌથી વધારે 339 પ્રાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code