1. Home
  2. Tag "animals"

પ્રાણીઓ સાથે થયેલ ક્રૂરતા પર ગુસ્સે થઈ શ્રદ્ધા કપૂર, ઠપકો આપ્યો

મુંબઈઃ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ વધારે એક્ટિવ નઝર આવે છે. આ વચ્ચે અભિનેત્રીએ હોળીના નામ પર જાનવરો સાથે થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો શેર કર્યો છે. તેમાં કૂતરા સાથે થયેલ ખરાબ વર્તનને જોઈને શ્રદ્ધા કપૂરએ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અભિનેત્રીએ વીડિયો શેર કરીને લખ્યુ- જો […]

વાસ્તુ ટિપ્સઃ કરિયરમાં મળશે સફળતા,ઘરમાં રાખો આ પ્રાણીઓની મૂર્તિ

ઘણા લોકો પોતાના ઘરને ડેકોરેટિવ વસ્તુઓથી સજાવવાનું પસંદ કરે છે.સજાવટની વસ્તુઓ ઉપરાંત તેઓ ઘરમાં પ્રાણીઓની મૂર્તિઓ પણ રાખે છે. જ્યોતિષશાસ્ત્રમાં પ્રાણીઓનું મહત્વ જણાવવામાં આવ્યું છે કારણ કે દરેક પ્રાણી ચોક્કસ યા બીજા ગ્રહ સાથે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં આ પ્રાણીઓની મૂર્તિઓ ઘરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. આવો આજે અમે તમને કેટલીક એવી મૂર્તિઓ જણાવીએ […]

આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનમાં પ્રજાની સાથે પ્રાણીઓની હાલત દયનીય બની

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી નીકળી રહેલા પાકિસ્તાનમાં સરકાર પ્રજાને રાહત આપવામાં સફળ રહી નથી, હવે જીવન જરુરી ચીજવસ્તુઓની અભાવની અસર માણસોની સાથે મુંગા પશુઓ ઉપર પણ પડી રહી છે. ગરીબ પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રાણીઓને પણ ખોરાક નથી મળી રહ્યો. અત્યાર સુધી માણસો લોટ માટે લડતા જોવા મળતા હતા, પરંતુ નવા ખુલાસાથી સમગ્ર […]

ગુજરાતના 11 જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્ક્રીન ડિસીઝના રોગચાળા સામે સરકાર ચિંતિતઃ કૃષિમંત્રી

ગાંધીનગર: રાજ્યના  કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળી રહેલા લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે જણાવતાં કહ્યું કે, આ રોગ નાથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. પશુપાલકોએ લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે વધુ તકેદારી રાખવાની જરૂર છે. રાજ્યના કૃષિ અને પશુપાલન […]

આ છે દુનિયાનું સૌથી રહસ્યમય ગામ,જ્યાં માણસોથી લઈને જાનવરો સુધી બધા જ છે અંધ, શું છે તેની પાછળનું કારણ

જો તમારી આંખોની રોશની ચાલી જાય તો આખી દુનિયા રંગહીન દેખાવા લાગે છે.તમે તમારી આસપાસ કોઈ અંધ વ્યક્તિ પણ જોઈ હશે. જીવન માટે આંખોની રોશની ખૂબ જ જરૂરી છે,પરંતુ શું તમે ક્યારેય આવી જગ્યા વિશે સાંભળ્યું છે.જ્યાં વસતા દરેક વ્યક્તિ અને પશુ-પક્ષી અંધ છે. સામાન્ય રીતે આ દુનિયા આપણને સાવ સામાન્ય લાગે છે, કારણ કે […]

જામનગરમાં એશિયાનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ, વિદેશીથી પ્રાણીઓ લવાયાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોટા શહેરો પૈકીના જામનગરમાં પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. દરમિયાન દક્ષિણ આફ્રિકાથી વાઘ, રીંછ, ચિત્તા સહિત 84 જેટલા પ્રાણીઓ હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યાં છે. આ પ્રાણીઓને જામનગર લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પ્રાણીસંગ્રહાલય માટે વિદેશથી હવાઈ માર્ગે પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ […]

અમદાવાદમાં કાંકરિયા ઝૂના પ્રાણીઓને દત્તક લેનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ઝૂની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં દાતાઓ પ્રાણીઓને દત્તક લે […]

સુરતમાં પ્રાણીઓને દત્તક લેવાનો ક્રેઝ, 155 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોનું લાંબુ વેઈટિંગ લિસ્ટ

સુરતઃ શહેરમાં લોકોમાં હવે પ્રાણીઓને અપનાવવાનો ક્રેઝ વધતો જાય છે. એક જીવદયા પ્રેમી એનજીઓ દ્વારા પ્રાણીઓના એડોપ્શનનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં શ્વાન-બિલાડી મળીને 103 એડોપ્શન થયા છે. જેમાં 15 જેટલા સ્ટ્રીટ ડોગ પણ છે. હાલ અંદાજે 165 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોની એડોપ્શન માટે  લાઈન લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત શહેરમાં અંદાજિત […]

ઝાલાવાડ પંથકમાં પશુઓમાં લમ્પી સ્ક્રિન ડિસીઝ, રોગચાળાથી પશુપાલકો ચિંતિત

સુરેન્દ્રનગર:  રાજ્યમાં એકબાજુ કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશતથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, તેવામાં કેરળમાં કહેર વરસાવનારા પશુઓના લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગએ ઝાલાવાડમાં દેખા દેતા તંત્ર દોડતું થયુ છે. જોકે જિલ્લાના વેટનરી તબીબો પશુ રોગને વાયરલ રોગ ગણાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાયોમાં એક ભયંકર રોગ ફાટી નીકળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર […]

ગુજરાતમાં એક વર્ષમાં પ્રાણી સંગ્રહાલયોમાં 167 પ્રાણીઓના મોત

અમદાવાદઃ ગુજરાતના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં છેલ્લા 3 વર્ષના સમયગાળામાં 895 જેટલા પ્રાણીના મોત થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર દેશમાં 3 વર્ષના સમયગાળા દરમિયાન પ્રાણી સંગ્રહાલયોમાં 9513 જેટલા પ્રાણીના મોત થયાં છે. વર્ષ 2019-20માં ગુજરાતના પ્રાણી સંગ્રહાલયમાં 167 પ્રાણીના મોત થયાં હતા. જ્યારે મહારાષ્ટ્રના પ્રાણી સંગ્રહાલયોમાં સૌથી વધારે 339 પ્રાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code