પાકિસ્તાનનું વિલય થશે અથવા ખતમ થઈ જશેઃ CM યોગીનો દાવો
પાર્ટિશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે પર આયોજીત કાર્યક્રમમાં રહ્યાં હાજર ભારતના ભાગલા માટે સીએમ યોગીએ કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ‘પાર્ટિશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે’ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે ઈશારામાં કહ્યું છે કે, પાકિસ્તાન ભારતમાં ભળી જશે. વિભાજનના ભયાનક દિવસે મુખ્યમંત્રી […]