1. Home
  2. Tag "announcement"

પ્રજાસત્તાક દિવસ 2025: શૌર્ય પુરસ્કારોની જાહેરાત, 942 સૈનિકોને એનાયત કરાયા

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ 2025 ના અવસરે, પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને શૌર્ય/સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. આમાં, 95 સૈનિકોને શૌર્ય ચંદ્રકો, 101 ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક, 746 ને પ્રશંસનીય સેવા માટે ચંદ્રકો એનાયત કરવામાં આવશે. 95 વીરતા પુરસ્કારોમાંથી મોટાભાગના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવ્યા […]

આઈપીએલ 2025: હજુ ચાર ટીમના કેપ્ટનની નથી કરાઈ જાહેરાત

IPL 2025 ના આયોજન માટે હજુ 2 મહિનાથી વધુ સમય બાકી છે. બીસીસીઆઈના ઉપપ્રમુખે તાજેતરમાં માહિતી આપી હતી કે સીઝન 21 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન, શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. તમને યાદ અપાવી દઈએ કે શ્રેયસને મેગા ઓક્શનમાં પંજાબે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે, તે IPL ઇતિહાસનો બીજો […]

કેન્દ્ર સામે ખેડૂતો મોરચો ખોલશે, 4 જાન્યુઆરીએ ખનૌરીમાં મહાપંચાયતનું એલાન

નવી દિલ્હીઃ પંજાબ-હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે, ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 4 જાન્યુઆરીએ ખનૌરીમાં “કિસાન મહાપંચાયત”નું આયોજન કરશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર સામેની અમારી માંગણીઓને લઈને લેવામાં આવ્યો છે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી મુખ્ય છે. ખેડૂત સંગઠનો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ મળીને આ મહાપંચાયતનું આયોજન […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]

તમિલનાડુમાં ચક્રવાતને લઈને રેડ એલર્ટ, એડવાઈઝરી જાહેર કરાઈ

બેંગ્લોરઃ ચક્રવાત ફેંગલ ચેંગલપટ્ટુ અને તમિલનાડુ નજીક આવતાની સાથે સમુદ્ર અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. IMD અનુસાર, ચક્રવાત ફેંગલ આજે સાંજ સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા શુક્રવારે બપોરે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું. IMD ની આગાહી અનુસાર, ચક્રવાત […]

UGC NETની પરીક્ષાની જાહેરાત, 10મી ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. UGC NET માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. તેની પરીક્ષા 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025 વચ્ચે યોજાશે. અરજી ફોર્મ UGC NET ugcnet.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર ભરી શકાય છે. […]

સરદાર પટેલની જન્મજયંતિ પર ‘કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક’ની જાહેરાત

નવી દિલ્હીઃ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) ના 463 કર્મચારીઓને વર્ષ 2024 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, શરૂ થયેલ આ કાર્યક્ષમતા મેડલ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મનોબળ વધારશે. […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. આ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. 25 ઓક્ટોબર નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી નોમિનેશન ફાઇલ કરી શકશે. 28 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ […]

રતન ટાટાને ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલી, એક દિવસના શોકની જાહેરાત

અમદાવાદઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું મોડી રાતે નિધન થયું હતું. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ રાજ્ય સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મુંબઈમાં ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર પહેલા પાર્થિવદેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ગુજરાતના […]

દિલ્હી સરકારે ધારાસભ્ય ફંડમાં વધારો કર્યો, સીએમ આતિશીની જાહેરાત

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી સરકારે દિલ્હીમાં MLA LAD ફંડમાં મોટા વધારાની જાહેરાત કરી છે. એમએલએ ફંડને વધારીને 15 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય કરવામાં આવ્યું છે, હાલમાં તે વાર્ષિક 10 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય હતું. દિલ્હીનું એમએલએ ફંડ સમગ્ર દેશમાં સૌથી વધુ છે. દિલ્હી સરકારની કેબિનેટે આજે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેના પગલે મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code