1. Home
  2. Tag "announcement"

પ.બંગાળ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાતઃ 30મી સપ્ટેમ્બરે મતદાન અને 3 ઓક્ટોબરે મતગણતરી

કોલકતાઃ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠક પર 30મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે અને તા. 3 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડે તેવી શકયતા છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ […]

હવે નહીં જોવા મળે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર, માઇક્રોસોફ્ટે કરી આવી જાહેરાત

26 વર્ષ સેવા આપ્યા બાદ હવે નિવૃત્ત થશે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર વર્ષ 2022ના જૂન મહિનાથી તેનું કન્ઝ્યુમર વર્ઝન વિન્ડોઝ 10માં નહીં જોવા મળે હાલના તમામ બ્રાઉઝરની તુલનામાં ઇન્ટરનેટ એક્સપ્લોરર વડીલ સમાન કહી શકાય નવી દિલ્હી: જે લોકો વર્ષ 2000ની આસપાસ કોમ્પ્ટરનો ઉપયોગ કર્યો છે તે સૌ કોઇ માઇક્રોસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરથી પરિચિત જ હશે. જો […]

હવાઈ નિરિક્ષણ બાદ PM મોદીએ 1000 કરોડના રાહત પેકેજની કરી જાહેરાતઃ મૃતકોના પરિવારને 2-2 લાખ સહાય અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકશાન કર્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નુકશાનીની જાત માહિતી મેળવવા માટે આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડાપ્રધાન દિલ્હીથી હવાઈ માર્ગે સીધા ભાવનગર આવીને ત્રણ જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાયા હતા. હવાઈ નિરીક્ષણ બાદ વડાપ્રધાન […]

ગુજરાતના ખેડુતોને જુના ભાવે જ રાસાયણિક ખાતર મળશેઃ કેન્દ્રિય મંત્રી માંડવિયાએ કરી જાહેરાત

અમદાવાદઃ રાજ્યમાં રાસાયણિક ખાતરના ભાવમાં તેતિંગ વધારો થતા ખેડુતોમાં સરકાર સામે રોષ ફાટી નિકળ્યો છે, ઈફકો કંપનીએ ખાતરમાં કરેલા ભાવ વધારા પછી ચારેબાજુથી હોબાળો મચેલો હતો. ત્યારે આજે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડિવયા દ્વારા ખેડૂતોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતોને ખાતરના ભાવમાં કોઈ ભાવ વધારો આપવામાં રહશે નહીં, એટલે કે ખાતરના ભાવમાં કોઈ ભાવ વધારો કરવામાં […]

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારની કરી જાહેરાત

દેલોચ ગામના સરપંચ સુરેશ કટારાને મેદાનમાં ઉતારાયાં ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારની નથી કરાઈ જાહેરાત તા. 17મી એપ્રિલના રોજ યોજાશે મતદાન પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેશ વચ્ચે જામશે ખરાખરીનો જંગ અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની મોરબા હડફ બેઠક ખાલી છે. આ બેઠક ઉપર આગામી તા. 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. આ બેઠક ઉપર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો થઈ જાહેર, બે તબક્કામાં યોજાશે મતદાન 

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં હતા. દરમિયાન આજે ચૂંટણીપંચ દ્વારા અમદાવાદ સહિત છ મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ સહિત છ મનપામાં આગામી તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આવી જ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા […]

ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

અમદાવાદઃ ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલે 18 વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. પાર્થિવ પટેલને ભારતીય ટીમ વતી રમવાની પહેલી તક 2002માં મળી હતી. તે વખતે તેમણે સૌથી નાની વયના વિકેટકિપરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. pic.twitter.com/QbqdHX00dR — parthiv patel (@parthiv9) December 9, 2020 પાર્થિવ પટેલે ટ્વીટર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code