સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો
ગુજરાતના ૧૫૦૦ વર્ષના ઇતિહાસને “વિરાસતથી વિકાસ” યાત્રા કાર્યક્રમ દ્વારા ઉજાગર કરાયો “કેળવણીનો આધાર અધ્યાપકોની નિષ્ઠા પર રહેલો છે, વિદ્યાર્થીઓના ભાવ વાંચવાની કુશળતા ધરાવતો વ્યક્તિ જ સાચો અધ્યાપક બની શકે છે” – શંકરસિંહ વાઘેલા ગાંધીનગર, 6 માર્ચ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજના ૨૮મા વાર્ષિકોત્સવની ઉજવણી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના […]


