સંરક્ષણ મંત્રાલયે આતંકવાદ વિરોધી ક્ષમતાઓને વધારવા માટે લગભગ રુ 2,000 કરોડની ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ મિકેનિઝમ હેઠળના કરાર પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હીઃ આતંકવાદ વિરોધી (CT) કામગીરીમાં ભારતીય સેનાની ઓપરેશનલ તૈયારીને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં, સંરક્ષણ મંત્રાલયે ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ (EP) મિકેનિઝમ હેઠળ તેર (13) કરારોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કરારો ₹1,981.90 કરોડના છે, જે ભારતીય સેના માટે કુલ ₹2,000 કરોડના મંજૂર ખર્ચ સામે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા છે. EP આદેશ હેઠળ ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયાઓ દ્વારા […]