કાશ્મીરમાં સફરજન ઉગાડનારાઓને મોટી રાહત, રેલવે પાર્સલ ટ્રેન શરૂ કરશે
કાશ્મીરમાં સફરજન ઉગાડનારાઓને મોટી રાહત મળવા જઈ રહી છે. ભારતીય રેલ્વે હવે ઘાટીથી જમ્મુ અને દિલ્હીમાં દરરોજ સફરજન મોકલવા માટે પાર્સલ ટ્રેનો ચલાવવા જઈ રહી છે. આ પગલું ખાસ કરીને એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારે વરસાદ અને પૂરને કારણે નેશનલ હાઈ-વે 44 અથવા શ્રીનગર-જમ્મુ હાઇવે લાંબા સમય સુધી બંધ રહ્યો હતો. બે વેગનથી […]