ગુજરાતમાં મિલકતોના મૂલ્યાંકનના મુદ્દે દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી ભરપાઈની અરજી ઓનલાઈન સ્વીકારાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં તા.15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ રજિસ્ટ્રાર કચેરીઓ પર દસ્તાવેજ માટે ભીજ જોવા મળી રહી છે. સરકારે રજાના દિવસોએ પણ રજિસ્ટ્રારની કચેરી કાર્યરત રાખવાની જાહેરાત કરી છે. બીજીબાજુ સરકારે મિલકતોની બજાર કિંમત નકકી કરવાની થતી હોય તેવા કિસ્સામાં દસ્તાવેજોમાં કેટલી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે તે માટેની […]