દ્વારકા-ટુપણીમાં એવો પ્રેમભાવ મળ્યો કે તમિલનાડુ જવાનું મન થતું નથી :એ.આર મહાલક્ષ્મી
અમદાવાદઃ આ અમારી માતૃભૂમિ છે અને અહીંના લોકોનો એવો પ્રેમ ભાવ મળ્યો છે કે અમને તમિલનાડુ જવાનું મન થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલું ચરણ ગંગાધામ થી ઓળખાતા ટુંપણી ગામમાં તમિલનાડુના મદુરાઈના મહિલા અગ્રણી એ.આર. મહાલક્ષ્મીજીને બળદગાડામાં બેસાડી સામૈયુ કરી અન્ય તમિલનાડુના મહેમાનોને પણ દાંડીયારાસ – સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેઓ […]