તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહીઃ વાવાઝોડું દીવ કરફ ફંટાયુ
અમદાવાદઃ રાજ્યભરમાં ભર ઉનાળે તાઉ-તે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાંયા વાતાવરણને લીધે ઠંડક પ્રસરી જતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી હતી. દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલું તાઉ-તે સાઇક્લો પ્રતિ કલાકે સીધી લીટીમાં 13 કિ.મી.ની ઝડપે અને કલાકના 125-135 કિ.મી.ની ગતિએ ચક્રાવત ગુજરાત તરફ આવી રહ્યું છે. આવતીકાલ સોમવાર અને મંગળવાર સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર […]