અરવલ્લીના લોકોને સરકારની આર્થિક સહાય,કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને મળી રહ્યા છે રૂ. 50000
અરવલ્લીના લોકોને મળી સહાય કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને મળી રહ્યા છે રૂ. 50000 આર્થિક સહાયથી લોકોને રાહત અરવલ્લી :કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાથી નિધન પામેલા મૃતકોને રૂ.૫૦ હજારની સહાય આપવાના નિર્ણયના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કોવિડ મૃતકના પરિવારજનોના બેંક ખાતામાં રૂ.૫૦ હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે. પરિવારજનનું કોરોનાને કારણે નિધન થયું હોય તે પરિવાર […]


