ઘરની પ્રગતિ કરવી હોય તો ઘરમાં આ પ્રકારની વસ્તુઓ ક્યારેય ન રાખો
ઘરમાં આ પ્રકારની વસ્તુઓને ન રાખો ઘરમાં થઈ શકે છે નુક્સાન બંધ ઘડિયાળ અને તૂટેલો કાંચ ન રાખો મોડર્ન સમયમાં મોટાભાગના લોકો વાસ્તુમાં, તથા જ્યોતિષ શાસ્ત્રોમાં માનતા નથી. જે લોકો આ વાતોમાં માને છે તેમની વાત પર કોઈને વિશ્વાસ આવતો નથી. પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના જાણકારોના કહેવા પ્રમાણે આ પ્રકારની વસ્તુઓ જીવન તથા ઘરની પ્રગતિ […]