પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
ઓપરેશન સિંદૂર પછી પણ પાકિસ્તાન સુધરવા તૈયાર નથી. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે ભારતને ઘણી વખત ધમકી આપી છે. હવે તેમણે સિંધુ જળ સંધિના મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે. મુનીરે કહ્યું કે પાકિસ્તાન પાણીના મુદ્દા પર કોઈપણ રીતે સમાધાન કરશે નહીં. મુનીરે ખોટા દાવા કર્યા કે પાકિસ્તાને છ ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે. આર્મી ચીફે […]