જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ચોકી ઉપર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો
• આતંકવાદીઓએ બે ગ્રેનેડ ફેંડ્યા હતા • બે પૈકી માત્ર એક જ ગ્રેનેડ ફાટ્યો હતો • આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદી પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાની ચોકી પર આતંકવાદીઓએ […]