1. Home
  2. Tag "army"

શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન દર્શકોની ભીડમાં કાર ઘુસી,, 7ના મોત

બેંગ્લોરઃ શ્રીલંકાના ઉવા પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં કાર રેસિંગ દરમિયાન અકસ્માતમાં એક બાળક સહિત સાતેક લોકોના મોત થયા છે જ્યારે 23 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ હિલ રિસોર્ટમાં કાર રેસિંગ દરમિયાન એક કાર કાબૂ બહાર જતાં, ટ્રેક પરથી ઉતરી પ્રેક્ષક ગેલેરીમાં […]

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે NCCના વિસ્તરણને આપી મંજૂરી, બનશે વિશ્વનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ […]

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાશ્મીરની મુલાકાતે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તાજેતરમાં જ આતંકવાદીઓએ સુરક્ષા જવાનોના હાવન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. દરમિયાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કેટલાક વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. જે પૈકી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન મૃતકોના પરિવારજનોએ સુરક્ષા જવાનો ઉપર ટોર્ચરનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ […]

ભારતીય સેનામાં ચિત્તા-ચેતક હેલિકોપ્ટરનું થશે રિપ્લેસમેન્ટ, સેનામાં જોડાશે અપાચે હેલિકોપ્ટર

દિલ્હી – ભારતીય સેન સતત પોતાના બેડામાં નવા હેલીકોપ્ટર સામેલ કરીને સેનાને તકત્વર બનાવી રહી છે ત્યારે હવે  નવા યુગના લશ્કરી પડકારોને ધ્યાનમાં રાખીને, સેનાએ હવે બહુહેતુક હેલિકોપ્ટર ચિતા અને ચેતકને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે ચિતા અને ચેતકને  જે છેલ્લા પાંચ-છ દાયકાથી તેની વ્યૂહાત્મક ક્ષમતાના મુખ્ય આધારસ્તંભ છે. ભારતીય સેના, જેણે […]

સૈન્યની તાકાત થશે બમણી ,સંરક્ષણ મંત્રાલય દ્રારા 7,800 કરોડના શસ્ત્ર ખરીદીની મંજૂરી

દિલ્હીઃ-  દેશમાં દિવસેને દિવસે સેન્યની તાકાતમાં વઘારો થી રહ્યો છે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં ગુરુવારે મળી હતી.આ બેઠકમાં આશરે રૂ. 7,800 કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ખરીદીમાં Mi-17 V5 હેલિકોપ્ટર માટે ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટની પ્રાપ્તિનો પણ સમાવેશ થાય છે. આ ખરીદી ભારતીય દળોને મજબૂત બનાવશે. […]

પાકિસ્તાનઃ ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો, કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ નેશનલ અસેમ્બલીમાં પસાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં 9 મેના રોજ થયેલ હિંસા મામલે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પાર્ટીને શાહબાઝ શરીફ સરકારથી વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે.  પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સામે કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ નેશનલ અસેમ્બલીમાં પસાર કરવામાં આવ્યો છે. આ બિલમાં દોષીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ઈમરાન ખાનના સાથીઓ […]

ભટિંડામાં સૈન્ય મથકમાં ગોળીબારની ઘટના અંગે રાજનાથ સિંહે સેના પાસે રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે પંજાબના ભટિંડામાં સૈન્ય મથક પર થયેલી ગોળીબારની ઘટના અંગે સેના પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ પંજાબ સરકારે પણ ભટિંડા પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ભારતીય સેનાએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી […]

પુલવામામાં કાશ્મીરી પંડિતની હત્યા કરનારો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

નવી દિલ્હીઃ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરનાર આતંકવાદીને સુરક્ષા દળોએ ગણતરીના કલાકોમાં જ ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ સાથે લાંબી અથડામણ બાદ સુરક્ષા દળોએ આકિબ મુસ્તાક નામના આતંકવાદીને ઠાર માર્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો આતંકી TRF નામના આતંકી સંગઠન હેઠળ કામ કરતો હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સંયુક્ત દળો અને […]

ચીનઃ જિનપિંગ સરકાર હવે સેનામાં આંકડાને બદલે ગુણવત્તા ઉપર ભાર આપી રહી છે

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. આ અંતર્ગત હવે ચીની સેનામાં સંખ્યાને બદલે ગુણવત્તા પર ભાર આપવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી ચીનની સેનામાં લગભગ 46 લાખ સૈનિકો હતા, જે હવે ઘટીને 20 લાખ થઈ ગયા છે. હાલમાં જ ચીનની સેનામાં 3 લાખ સૈનિકો ઘટાડવામાં આવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code