1. Home
  2. Tag "army"

પીર પંજાલની દક્ષિણી ટેકરીઓમાં સેનાએ ઓપરેશન ‘સર્પન્ટ ડિસ્ટ્રક્શન’નો આરંભ

નવી દિલ્હીઃ પીર પંજાલની દક્ષિણી પહાડીઓમાં સુરંગ અને ગુફાઓ વિશાળ ખડકોથી બનેલી છે, જેનો ઉપયોગ 90ના દાયકામાં સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતો હતો. ત્યારબાદ સેનાએ મોટી સંખ્યામાં તૈનાત કરીને અહીંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધો હતો. તે સમયે અહીં એન્ટી ટેરરિસ્ટ ગ્રીડ બનાવવામાં આવી હતી પરંતુ તેને ખતમ કર્યા બાદ હટાવી […]

જમ્મુ- કાશ્મીર: ડોડા જિલ્લાના ગંડોહમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહમાં સૈન્યએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા હતા. એક અધિકારીના જણાવ્યા મુજબ ગંડોહ ગામમાં આતંકવાદી હોવાની ગુપ્ત માહિતીને આધારે સેના, સીઆરપીએફ તેમજ સ્થાનિક પોલીસે ઘેરાબંદી કરીને સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી બહોળા પ્રમાણમાં હથિયાર અને દારૂ ગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોડો જિલ્લામાં […]

પાકિસ્તાનની સરકારમાં સેના અને ISIની દખલગીરી બંધ થશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિશે કહેવાય છે કે સેના અને સત્તા એક સિક્કાની બે બાજુ છે. આ જ કારણ છે કે સેનામાં સત્તાની ઝલક જોવા મળે છે, જો કે હવે શાહબાઝ સરકારે આર્મી અને આઈએસઆઈની દખલગીરી રોકવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજકીય અને જાહેર બાબતોના વડા પ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક મિકેનિઝમ બનાવવા માટે હાકલ […]

સેનાએ શિક્ષણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય સાથે સર્વગ્રાહી કૌશલ્ય પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરીઃ આર્મી ચીફ

અમદાવાદઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ નવી દિલ્હીના માણેકશો સેન્ટરમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ દેશની સમૃદ્ધિમાં ભૂતપૂર્વ સૈનિકોના અમૂલ્ય યોગદાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સૈન્ય જીવનને અલવિદા કહ્યા પછી, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ સમાપ્ત થતી નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર […]

શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન દર્શકોની ભીડમાં કાર ઘુસી,, 7ના મોત

બેંગ્લોરઃ શ્રીલંકાના ઉવા પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં કાર રેસિંગ દરમિયાન અકસ્માતમાં એક બાળક સહિત સાતેક લોકોના મોત થયા છે જ્યારે 23 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ હિલ રિસોર્ટમાં કાર રેસિંગ દરમિયાન એક કાર કાબૂ બહાર જતાં, ટ્રેક પરથી ઉતરી પ્રેક્ષક ગેલેરીમાં […]

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે NCCના વિસ્તરણને આપી મંજૂરી, બનશે વિશ્વનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ […]

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાશ્મીરની મુલાકાતે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તાજેતરમાં જ આતંકવાદીઓએ સુરક્ષા જવાનોના હાવન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. દરમિયાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કેટલાક વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. જે પૈકી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન મૃતકોના પરિવારજનોએ સુરક્ષા જવાનો ઉપર ટોર્ચરનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ […]

ભારતીય સેનામાં ચિત્તા-ચેતક હેલિકોપ્ટરનું થશે રિપ્લેસમેન્ટ, સેનામાં જોડાશે અપાચે હેલિકોપ્ટર

દિલ્હી – ભારતીય સેન સતત પોતાના બેડામાં નવા હેલીકોપ્ટર સામેલ કરીને સેનાને તકત્વર બનાવી રહી છે ત્યારે હવે  નવા યુગના લશ્કરી પડકારોને ધ્યાનમાં રાખીને, સેનાએ હવે બહુહેતુક હેલિકોપ્ટર ચિતા અને ચેતકને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે ચિતા અને ચેતકને  જે છેલ્લા પાંચ-છ દાયકાથી તેની વ્યૂહાત્મક ક્ષમતાના મુખ્ય આધારસ્તંભ છે. ભારતીય સેના, જેણે […]

સૈન્યની તાકાત થશે બમણી ,સંરક્ષણ મંત્રાલય દ્રારા 7,800 કરોડના શસ્ત્ર ખરીદીની મંજૂરી

દિલ્હીઃ-  દેશમાં દિવસેને દિવસે સેન્યની તાકાતમાં વઘારો થી રહ્યો છે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં ગુરુવારે મળી હતી.આ બેઠકમાં આશરે રૂ. 7,800 કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ખરીદીમાં Mi-17 V5 હેલિકોપ્ટર માટે ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટની પ્રાપ્તિનો પણ સમાવેશ થાય છે. આ ખરીદી ભારતીય દળોને મજબૂત બનાવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code