1. Home
  2. Tag "army"

અફઘાનિસ્તાન બાદ ગિનીમાં તખ્તાપલટ, સેનાએ દેશ પર કર્યો કબ્જો

અફઘાનિસ્તાન બાદ હવે ગિનીમાં પણ તખ્તાપલટ અહીંયા સરકાર બરખાસ્ત કરીને સેનાએ કર્યો તખ્તાપલટ આ વચ્ચે ગિનીના રાષ્ટ્રપતિ પણ ગુમ થયા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન બાદ હવે આફ્રિકાના દેશ ગિનીમાં પણ તખ્તાપલટ જોવા મળ્યું છે. અહીંયા સરકાર બરખાસ્ત કરીને સેનાએ તખ્તાપલટ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. ગિની સેનાના એક વિદ્રોહી કર્નલે સરકારી ટેલિવિઝન પર એલાન કર્યું […]

કચ્છના કોરી ક્રીકમાં બોટ પલટી જતાં આર્મીના છ જવાનોને BSFની ટીમે બચાવી લીધા

અમદાવાદ: કાશ્મીર સરહદે તણાવને પગલે કચ્છ સરહદ પર બોટ પેટ્રોલિંગ વધાર્યું છે. આ દરમિયાન કચ્છમાં કોરી ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનોએ ભારતીય સેનાના જવાનોને ડૂબતા બચાવ્યા હતા. સેનાના જવાનો નિયમિત અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સમુદ્રમાં અચાનક ઉઠેલી ઊંચી લહેરોને પગલે સેનાની બોટ પલટી ગઈ હતી. પરિણામે બોટમાં સવાર સેનાના છ જવાનો ડૂબવા લાગ્યા હતા. […]

સંજીવ શર્મા સેનામાં રણનીતિ અને યોજનાના નવા ઉપપ્રમુખ બનશે

સંજીવ કુમાર શર્મા સેનાના નવા ઉપપ્રમુખ બનશે લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહનું સંભાળશે પદ વિવેક ચોધરી વાયુ સેનાના નવા ડેપ્યુટી ચીફ તરીકે નિયુકત દિલ્હી : લેફ્ટનન્ટ જનરલ સંજીવ કુમાર શર્મા સેનાના નવા ઉપપ્રમુખ બનશે. આ પદનું સર્જન ગત વર્ષે જ 13 લાખની મજબૂત સૈન્યના પરિચાલન અને ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સની દેખરેખ માટે બનાવવામાં આવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ […]

જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાએ ગુલમર્ગમાં આવેલા 106 વર્ષ જૂના શિવમંદિરનો કર્યો જીણોદ્ધાર

જમ્મુ અને કાશ્મીરમાં શિવમંદિરનો સેનાએ કર્યો જીણોદ્ધાર શિવજીનું મંદિર 106 વર્ષ જુનું ભક્તોને જલ્દી દર્શન કરવા મળે તેવી સંભાવના શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં એક પ્રાચીન શિવ મંદિરનો ભારતીય સેના દ્વારા જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેને મંગળવારે સામાન્ય લોકો માટે ખોલ્યું. વર્ષ 1915માં બનેલા આ મંદિર અભિનેતા રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ આપ કી કસમના પ્રખ્યાત ગીત […]

પોલીસમાં ફરજ બજાવતાં પિતરાઇ ભાઇના માર્ગદર્શનથી પ્રેરાઇ યુવાન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર તરીકે જોડાયો

સુરત : નવાગામ ડિંડોલી વિસ્તારની ખોડલકૃપા સોસાયટીમાં રહેતો સ્વપ્નલિ ગુલાલે નામના યુવકની ઇન્ડયિન આર્મીમા લેફ્ટનન્ટ ઓફિસર તરીકે પસંદગી થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાય જવા પામ્યો હતો. સામાન્ય પરવિારના સ્વપ્નિલના પિતા નિવૃત્ત પોસ્ટમાસ્ટર હોય, સ્વપ્નિલે અથાગ મહેનત કરી આ સફળતા મેળવી હતી.સ્વપ્નિલે પ્રાથમિક શિક્ષણ ડિંડોલીની માતૃભૂમિ સ્કૂલમાં લીધું હતું. ત્યાર બાદ પી.ટી.સાયન્સ કોલેજમાં બી.એસ.સી.માં એડમશિન લીધુ […]

‘યાસ’ વાવઝોડાનો સામનો કરવા ભારતીય સેના ખડેપગે, નૌસેનાના 4 જંગી જહાજ, વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે ભારતીય સેનાની યુદ્વના ધોરણે તૈયારી નૌસેનાના 4 જંગી જહાજ અને વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા તે ઉપરાંત NDRFની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ હવે અન્ય એક ચક્રવાતી તોફાન યાસ વાવાઝોડું 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે તેનો […]

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગ સામે હવે સેના પણ મેદાનમાંઃ-  સેનાની ખૈરિયત ટીમ દ્રારા રસીકરણમાં સહયોગ અને લોક જાગૃતિના પ્રયાસો

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગમાં હવે સેનાનો સહયોગ દૂર સુદી ચાલીને લોકોમાં ફેલાવી રહ્યા છે કોરોના પ્રત્યે જાગૃતિ રસીકરણ માટે લોકોને કેન્દ્ર સુધી પહોંચાડવા કરી રહ્યા છે મદદ સેનાએ લોક મદદ માટે ખૈરિયત ટીમ બનાવી દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ મોટી મહામારીમાં સંપડાયો છે, અનેક લોકો મદેદે આવી રહ્યા છે તો બીજા દેશોમાંથી પણ ભારતને મદદ મળી […]

અમદાવાદમાં સૈન્યની મેડિકલ ટીમને ઉતારાઈઃ DRDO કોવિડ હોસ્પિટલમાં તૈનાત કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધવા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે સૈન્યની 57 સભ્યોની મેડીકલ ટીમને અમદાવાદમાં ઉતારીને  ડીઆરડીઓ હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં બેડથી માંડીને ઓક્સિજન તથા રેમડેસિવિર સહિત તમામ સુવિધાઓની અછત છે. લોકો ભટકી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારને ડીઆરડીઓ હોસ્પિટલની દરખાસ્ત કરવામાં આવી હતી તે મંજુર રાખીને ગણતરીના […]

ભારતમાં કોરોનાને નાથવા હવે સેના રાજય સરકારોને કરશે મદદ

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં પુરતા બેડ નથી. આવી કપરી પરિસ્થિતિમાં સેના હવે આગળ આવી છે. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ […]

આર્મીમાંથી 4 વર્ષમાં 1 લાખ સૈનિકો ઓછા કરાશે: બિપિન રાવત

નવી દિલ્હી: આગામી સમયમાં ભારતીય સેનામાં 3-4 વર્ષમાં 1 લાખ સૈનિક ઓછા થઇ જશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં સીડીએસ જનરલ બિપીન રાવતે કહ્યું કે, જ્યારે જનરલ વી પી મલિક આર્મી ચીફ હતા, ત્યારે તેમણે 50 હજાર સૈનિક ઓછા કરવાનું વિચાર્યુંહતું. અમારું લક્ષ્ય આગામી ત્રણથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code