1. Home
  2. Tag "arrears"

રાજકોટમાં મ્યુનિ. દ્વારા બાકીવેરાની વસુલાત માટે ઝૂંબેશ, બે મિલક્ત સીલ, 8.56 લાખની વસુલાત

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી કરવેરા વસુલાત માટે ઝંબેશ શરૂ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાયે મિલક્ત વેરા ન ભરતા કરજદારો સામે અંતીમ શસ્ત્ર અપનાવવામાં આવ્યું છે. બાકી વેરાદારના મકાનનું નળ જોડાણ કાપવાનો પ્રારંભ કરી દીધો છે. જેમાં મોરબી રોડ પર એક મિલકતનું નળ જોડાણ કાપવામાં આવતા તરત જ રૂ.4.40 લાખની વસુલાત થઈ હતી. […]

વન રૅન્ક વન પૅન્શન હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સનાં પૅન્શનમાં સુધારો કરાયો, એરિયર્સ તરીકે રૂ. 23,638 કરોડ ચૂકવાશે

નવી દિલ્હીઃ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01 જુલાઈ, 2019થી વન રૅન્ક વન પૅન્શન (ઓઆરઓપી) હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સનાં પૅન્શનમાં સંશોધનને મંજૂરી આપી છે. પાછલા પૅન્શનર્સનું પૅન્શન કૅલેન્ડર વર્ષ 2018માં નિવૃત્ત થયેલા સંરક્ષણ દળોના સમાન રૅન્ક અને સેવાની સમાન અવધિમાં લઘુતમ અને મહત્તમ પૅન્શનની સરેરાશના આધારે ફરી નિર્ધારિત કરવામાં આવશે. 30 જૂન, 2019 સુધી […]

સૌરાષ્ટ્રમાં વીજળી બીલના બાકી લેણા વસૂલવા દરેક વર્તુળ કચેરીને 276 કરોડનો ટાર્ગેટ અપાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરી સામે અભિયાન ચલાવ્યા બાદ હવે વીજળીના બાકી બીલોની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાના વીજ બીલો બાકી બોલે છે.  પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વીજબીલના બાકી રહેતા નાણાં એટલે કે ડેબિટ એરિયર્સનો ભાગ ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેબિટ એરિયર્સને લીધે વીજ કંપનીને કરોડોનું […]

અમદાવાદમાં બાકી મિલક્ત વેરો ન ભરનારા સામે સીલીંગ ઝુંબેશ, 892 મિલક્તોને સીલ લગાવાયા

અમદાવાદઃ શહેરમાં કોરોનાને કારણે મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે મ્યુનિ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને મફતમાં અપાતી સારવારને લીધે ખર્ચમાં વધારો થયો છે. બીજીબાજુ શહેરમાં કોરોડો રૂપિયાના બાકી મિલ્કતોના વેરાની વસુલાત થઈ શકતી નથી. આથી મ્યુનિ.એ સિલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ઘણા એવા મિલકતધારકો છે જેઓને વારંવાર નોટિસ આપવા છતાં મિલકત વેરો ભર્યો નથી. આવા એકમોને તંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code