1. Home
  2. Tag "arunachal pradesh"

ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહનની કલ્પના: PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહનની કલ્પના કરી છે. તેમણે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી  પેમા ખાંડુ દ્વારા શેર કરાયેલ વિડિઓમાં દર્શાવવામાં આવેલા મનોહર દૃશ્યોની પણ પ્રશંસા કરી હતી. Looks great! And, with the new airport and flights being added, more people will be able to visit […]

અરુણાચલ પ્રદેશમાં આવ્યા ભૂકંપના આચંકા – તીવ્રતા 3.8 નોંધાઈ

અરુણાચલ પ્રદેશની ધઘરા ઘ્રુજી તીવ્રતા 3.8 નોંધાઈ તાજેતરમાં દેશના અનેક ભાગોમાં ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે ત્યારે આજે મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભૂકંપ આવ્યો છે તો બીજી તરફ આજરોજ બુધવારની સવારે અરુણાચલ પ્રદેશની ઘરા પણ ઘ્રુજી ઉઠી હતી. અરુણાચલ પ્રદેશમાં આજરોજ બુધવારે સવારે  સવારે 7 વાગે  ભૂકંપ આવ્યો હતો. આ આંચકાઓ નોંધાયા હતા. […]

પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશને આપી ગ્રીનફીલ્ડ એરપોર્ટની ભેંટ –  કહ્યું ‘હવે અટકાવવા, લટકાવવા અને ભટકાવવાનો યુગ ગયો’

પીએમ મોદીએ અરુણાચલમાં  ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાઘટન કર્યું કહ્યું હવે અટકાવવાનો અને ભટકાવવાનો યુગ જતો રહ્યો દિલ્હીઃ- દેશના  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજરોજ શનિવારે અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં પ્રથમ ગ્રીનફિલ્ડ , ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.ઉલ્લેખનીય છે કે આ તેજુ અને પાસીઘાટ પછી અરુણાચલનું ત્રીજું એરપોર્ટ છે અને ઉત્તરપૂર્વનું 16મું એરપોર્ટ છે. ઉદ્ધાગટ પ્રસંગે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ […]

અરુણાચલ પ્રદેશમાં 5.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા – નાગાલેન્ડ સુધી જોવા મળી ભૂકંપની અસર

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા વિતેલી રાત્રે અંદામાન-નિકોબારમાં ભૂંકપના આચંકા મોડી તાર્તે અનુભવાયા બાદ આજે સવારે અરુણાચલ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અરુણાચલ પ્રદેશમાં આજરોજ ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.  અરુણાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર5.7  નોંધાઈ હતી. અરુણાચલ પ્રદેશમાં સવારે 10 વાગ્યેની 30 […]

આપણા જ દેશમાં આવેલા છે એવા સ્થળો કે જ્યાં ફરવા જલા માટે લેવી પડે છે મંજુરી ,જાણો આ સ્થળો વિશે

સામાન્ય રીતે ભારતનો વાનગરિક ભારતમાં કોઈ પણ જગ્યાએ પરમિશન લીધા વિના ફરી શકે છે જો કે ભારતમાં કેટલાક સ્થળો છે એવા કે જ્યા ભારતીય હોવા છત્તા આપણે મંજૂરી લેવી પડે છે .પરમિશન લીધા વિના આપણે ત્યા ફરી શકતા નથી.આપણા દેશની અંદર એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ફરવા માટે તમારે ઇનર લાઇન પરમિશન એટલે કે ILP […]

અરુણાચલ પ્રદેશ: ગ્રીનફિલ્ડ એરપોર્ટનું “ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર” નામકરણને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હોલોંગી, ઇટાનગર ખાતેના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું “ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર” નામકરણ કરવાની મંજૂરી આપી છે. અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટનું નામ ‘ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર’ રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે લોકોની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે સૂર્ય (ડોની) અને ચંદ્ર (પોલો) પ્રત્યેના રાજ્ય […]

અરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના- એક પાયલોટનું થયું મોત

અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ એક પાયલોટનું ઘટનામાં મોત થયું ઈટાનગરઃ- છેલ્લા ઘણા સમયથી સેન્ય હેલિકોપ્ટર અને વિમાન ક્રેશ થવાની ઘટના દેશમાં વધતી જોવા મળી રહી છે ત્યારે આજરોજ બુધવારે ફરી એક વખત અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ચીન સાથેની સીમા નજીક ક્રેશ થતાં એક પાયલટે જીવ ગુમાવ્યો હતો. આ ખઘટના […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.4ની નોંધાઈ તીવ્રતા   

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 4.4ની નોંધાઈ તીવ્રતા    સાંજે લગભગ 6.27 વાગ્યે આવ્યો ભૂકંપ  ઇટાનગર :અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ સાંજે લગભગ 6.27 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. જોકે,ભૂકંપના આવેલા આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો […]

મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો ‘જેડીયુ મુક્ત’ બન્યાઃ સુશીલ મોદી

નવી દિલ્હી: મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ને મોટો ઝટકો લાગ્યો છે. તેમના છમાંથી પાંચ ધારાસભ્યો જેડીયુનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. દરમિયાન રાજ્યસભાના સાંસદ અને બિહાર ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ નીતિશકુમાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો “જેડીયુ મુક્ત” બની ગયા છે. જેડી(યુ)ના પાંચ ધારાસભ્યો […]

અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,5.3ની તીવ્રતા નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 5.3ની નોંધાઈ તીવ્રતા ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યા ઇટાનગર :અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. જોકે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી.સવારે 6.56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ધરતી ધ્રૂજતાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code