1. Home
  2. Tag "Arvind kejriwal"

કેજરીવાલ પર અમેરિકાની પ્રતિક્રિયાથી નારાજ થયું ભારત, MEAએ અમેરિકાના રાજદૂતને 45 મિનિટ પુછયા સવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટીપ્પણીને લઈને ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. કેજરીવાલ પર ટીપ્પણી બાદ ભારતે બુધવારે દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બર્બેનાને તલબ કર્યા હતા. ગ્લોરિયા સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠક લગભગ 40થી 45 મિનિટ ચાલી હતી. તે દરમિયાન ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ આંતરિક […]

અમારા નેતાઓ પર પણ એક્શન, શા માટે આપીએ સાથ: કેજરીવાલ વિરુદ્ધ ઉતરી ઉત્તર પંજાબ કૉંગ્રેસ

ચંદીગઢ: આમ આદમી પાર્ટી સાથે પંજાબમાં ગઠબંધનનો ઈન્કાર કરનારી કોંગ્રેસનું પ્રદેશ યુનિટ હવે અરવિંદ કેજરીવાલના સમર્થનના પણ પક્ષમાં નથી. પંજાબ કોંગ્રેસનું કહેવું છે કે ઈડીની કસ્ટડીમાં ગયેલા અરવિંદ કેજરીવાલને સપોર્ટ કરવો જોઈએ નહીં. બંને પક્ષો પંજાબમાં તમામ 13 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે અને દિલ્હી 4-3ની સમજૂતી થઈ છે. આ પ્રકારે આમ આદમી પાર્ટી […]

Delhi Excise Policy Case: સીએમ કેજરીવાલને હાઈકોર્ટમાંથી આંચકો, રિમાન્ડને પડકારતી અરજી પર સુનાવણી ટળી

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ઈડી દ્વારા એરેસ્ટ કરાયેલા અને દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિ મામલામાં તેમને ઈડીની કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી ટાળી દીધી છે. ઈડીનો દાવો હતો કે કેજરીવાલ દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિ ગોટાળા મામલામાં મુખ્ય ષડયંત્રકારી હતા. મામલામાં ઈડીની મની લોન્ડ્રિંગ તપાસ સીબીઆઈ દ્વારા 17 ઓગસ્ટ, 2022ના […]

કેજરીવાલની ધરપકડ પર વિદેશી હસ્તક્ષેપની કોશિશો!: જર્મની પછી અમેરિકાએ કહ્યુ, તટસ્થ-પારદર્શક હોય ન્યાય

નવી દિલ્હી: શરાબ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ હવે અમેરિકાએ પણ આકરો વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું છે કે તે ભારતના મુખ્ય વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ છે કે અમે ભારતના મુખ્ય વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડના રિપોર્ટ્સ પર નજર રાખી […]

કેજરીવાલની ધરપકડ વચ્ચે બ્રિટિશ સાંસદ પ્રીતિ ગિલ સાથે રાઘવ ચઢ્ઢાએ કરી મુલાકાત, ભાજપે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ચાલી રહેલા રાજકીય વિવાદની વચ્ચે ભાજપે સવાલ કર્યો છે કે કેજરીવાલના ભૂરી આંખોવાળા છોકરા રાઘવ ચઢ્ઢા હજીપણ બ્રિટનમાં કેમ છે અને તેમણે બ્રિટિશ લેબર સાંસદ પ્રીત ગિલ સાથે મુલાકાત કેમ કરી, જે ખુલ્લેઆમ કાશ્મીરમાં ભાગલાવાદની તરફદારી કરે છે. મહત્વપૂર્ણ છે કે 51 વર્ષીય પ્રીત ગિલ બ્રિટનના પહેલા […]

કેજરીવાલની ધરપકડ પર જર્મનની ટીપ્પણી સામે MEAએ ઉઠાવ્યો વાંધો, જર્મન રાજદૂત તલબ

નવી દિલ્હી: જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલામાં જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એન્જવીલરને તલબ કરવામાં આવ્યા છે. ભારતે આને દેશની આંતરીક ઘટના ગણાવી છે અને જર્મન પક્ષની ટીપ્પણીઓ પર આકરો વિરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જર્મનીએ કહ્યું છે કે અમે આ […]

‘તમારો ભાઈ, તમારો દીકરો લોખંડનો બનેલો છે, ઘણો મજબૂત છે’ પત્ની સુનીતાએ વાંચી સંભળાવ્યો CM કેજરીવાલનો વીડિયો મેસેજ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પતિનો જેલમાંથી મોકલવામાં આવેલો સંદેશ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલનો સંદેશ વાંચતા કહ્યું હતું કે મારા પ્યારા દેશવાસીઓ, મારી ધરપકડ કરી લેવામાં આવી. હું અંદર રહું અથવા બહાર દરેક પળ દેશની સેવા કરતો રહીશ. મારી જિંદગીની એક-એક ક્ષણ દેશ માટે સમર્પિત છે, મારા […]

PM મોદી પુતિનના પગલે ચાલી રહ્યા છે: પંજાબના CM ભગવંત માને કેજરીવાલની ધરપકડને વખોડી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ભગવંત માને કેન્દ્ર સરકાર પર દેશમાં હેટ સ્પીચ ફેલાવવાનો અને લોકશાહીને તાનાશાહીમાં બદલવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી અને […]

શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે કે દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિશાસન?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના તમામ મંત્રી ભલે વારંવાર કહેતા હોય કે જેલમાં જ સરકાર ચલાવશે, પરંતુ એવી કોઈ સંભાવના દેખાય રહી નથી. બંધારણીય નિષ્ણાતો મુજબ, ઈતિહાસમાં કોઈપણ એવું ઉદાહરણ જોવા મળતું નથી, જ્યારે કોઈએ જેલમાંથી સરકાર ચલાવી હોય. કહેવામાં આવે છે કે જો કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા નથી, તો દિલ્હીમાં […]

ઈડી અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા અરવિંદ કેજરીવાલ?: 150 પૃષ્ઠોના ઘરેથી મળેલા રિપોર્ટમાં અધિકારીઓનો ઉલ્લેખ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જઈ રહી છે. તપાસ એજન્સી ઈડી નિદેશાલયને અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનથી મોટો અને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ગુરુવારે રાત્રે એરેસ્ટ પહેલા કેજરીવાલના ઘરેથી ઈડી નિદેશાલયને 150 પૃષ્ઠોનો એક દસ્તાવેજ મળ્યો છે. આ દસ્તાવેજમાં ઈડીના બે વરિષ્ઠ અધિકારીઓનો ડિટેલ રિપોર્ટ છે. જે અધિકારીઓની ડિટેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code