ગમે તેટલા ષડયંત્ર કરી લો, સિસોદિયા સાથેની દોસ્તી તૂટવાની નથી: કેજરીવાલ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તેમના જન્મદિવસ પ્રસંગે ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવ છે. અરવિંદ કેજરીવાલે સિસોદિયા સાથેની પોતાની જૂની દોસ્તીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે તેમની વચ્ચેનો ભરોસો ઘટી શકે નહીં. તેમણે સિસોદિયા સાથે પોતાની જૂની તસવીર પણ શેયર કરી છે, જે રાજનીતિમાં ઉતરતા […]