1. Home
  2. Tag "Arvind kejriwal"

ગમે તેટલા ષડયંત્ર કરી લો, સિસોદિયા સાથેની દોસ્તી તૂટવાની નથી: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તેમના જન્મદિવસ પ્રસંગે ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવ છે. અરવિંદ કેજરીવાલે સિસોદિયા સાથેની પોતાની જૂની દોસ્તીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે તેમની વચ્ચેનો ભરોસો ઘટી શકે નહીં. તેમણે સિસોદિયા સાથે પોતાની જૂની તસવીર પણ શેયર કરી છે, જે રાજનીતિમાં ઉતરતા […]

કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ: “લાગા ચુનરી મેં દાગ, ઈડી કે પાસ જાઉં કૈસે”

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈડી સમક્ષ બુધવારે હાજર નહીં થવાના મામલે ભાજપે ફરી એકવાર તેમની સામે નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેજરીવાલને ભ્રષ્ટ ગણાવ્યા છે. તો આના પહેલા ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ભાગેડું ગણાવ્યા હતા. ભાટિયાએ કહ્યુ છે કે અરવિંદ કેજરીવાલે સમન પાછો […]

અરવિંદ કેજરીવાલે દિલ્હી વાયુ પ્રદૂષણ પર બોલાવી બેઠક,ઘણા વિભાગોના અધિકારીઓ આપશે હાજરી

દિલ્હી: રાજધાની દિલ્હી ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે. વાયુ પ્રદૂષણનું સ્તર એટલું ખતરનાક બની ગયું છે કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી અને તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજરી આપશે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક […]

દિલ્હી શરાબ કૌભાંડ કેસઃ મધ્યપ્રદેશમાં ચૂંટણીપ્રચારને લઈને અરવિંદ કેજરીવાલ ED સમક્ષ થાય તેવી શકયતાઓ નહીંવત

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપા દ્વારા પણ દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને અણિયારા સવાલો કરી રહી છે. દરમિયાન […]

દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરિવાલ ઉપર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ઈડીએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ મામલે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભાજપા ઉપર આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે, સરકાર આપને ખતમ કરી રહી છે પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે, તમે પોતાની જાતને જ ખતમ કરી રહ્યાં છે. […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછતાછ માટે હાજર રહેવા EDએ પાઠવ્યુ સમન્સ

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને  ઈડીએ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.  દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડીએ બીજી નવેમ્બર પહેલા હાજર થવાનું ફરમાન કર્યુ છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા.હવે ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની […]

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કિંગપિન હજુ બહાર છે અને બહુ જલ્દી તેમનો નંબર આવશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીએ બુધવારે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ધરપકડ કરતા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સંજ્ય સિંહની ધરપકડ બાદ રાજકારણ ગરમાવ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, […]

કેજરીવાલની વધશે મુશ્કેલીઓ?દિલ્હી સીએમ હાઉસના રિનોવેશન કેસની તપાસ કરશે CBI

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. કારણ કે, સીબીઆઈએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે. હકીકતમાં, ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. મે મહિનામાં દિલ્હીના એલજીએ સીબીઆઈ ડાયરેક્ટને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. તેના આધારે ગૃહ મંત્રાલયે સીબીઆઈ તપાસની મંજૂરી આપી […]

બદનક્ષી કેસમાં અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, અમદાવાદની કોર્ટે અરજી ફગાવી

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. બદનક્ષીના કેસમાં અમદાવાદની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને આપના આગેવાને સંજય સિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી. માનહાની કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે સન્મસ ઈસ્યુ કર્યું હતું. જેની સામે સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે, સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની અરજી ના […]

અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનનું ઓડિટ કરશે CAG

દિલ્હી : રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલના બંગલાના સમારકામ પર થયેલા ખર્ચ પર CAGએ ઓડિટનો આદેશ આપ્યો છે. CAG મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ પર થયેલા ખર્ચનું વિશેષ ઓડિટ કરશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ પર ગૃહ મંત્રાલયે CAG દ્વારા વિશેષ ઓડિટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code